SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.७ उ.२ सू.१ प्रत्याख्यानस्वरूपनिरूपणम् ३५३ मिति वदतः मुप्रत्याख्यातं भवति, नो दुष्पत्याख्यातं भवति, एवं खलु स मुप्रत्याख्यायी सर्वप्राणेषु यावत्-सर्वसत्वेषु प्रत्याख्यातमिति वंदन सत्यां भाषां भाषते, नो मृषा भाषां भाषते, एवं खलु स सत्यवादी सर्वप्राणेषु, यावत्-सर्वसत्त्वेषु त्रिविधं-त्रिविधेन संयत-विरत-प्रतिहत-प्रत्याख्यातपापकर्मा, अक्रियः, संवृतः, एकान्तपण्डितश्चापि भवति, तत् तेनार्थेन गौतम ! एवमुच्यते-यावत्-स्यात् दुष्पत्याख्यातं भवति ॥ सू० १॥ उस ऐसे कहनेवाले जीवका कि मैंने समस्त प्राणोंमें यावत् समस्त सत्त्वोंमें हिंसाका पत्याख्यान किया है वह प्रत्याख्यान सुप्रत्याखानरूप होता है दुष्प्रत्याख्यानरूप नहीं होता है । इस प्रकार बह सुप्रत्याख्यानी 'मैंने समस्त प्राणोंमें यावत् समस्त जीवोंमें हिंसाका प्रत्याख्यान किया है। ऐसे वचनका उच्चारण करता हुआ सत्यभाषा बोलता है, असत्य भाषा नहीं बोलता । इस तरह सत्यभाषा बोलनेवाला अर्थात् यथार्थवचन कहनेवाला वह सत्यवादी सर्वप्राणोंमें यावत् सर्वसत्त्वोंमें त्रिविधसे संयमसहित, विरतिसहित होता हुआ अपना पापकर्मके त्याग अथवा प्रत्याख्यानसे युक्त बनकर कर्मबंधरहित, संवरयुक्त होता है और एकान्तरूपसे पण्डित भी होता है । ‘से तेणेद्वेणं गोयमा ! एवं बुच्चइ जाव सिय दुपच्चक्खायं भवइ, इस कारण हे गौतम ! मैंने ऐसा कहा है, कि यावत् कदाचित् वह दुष्प्रत्याख्यानरूप भी होता है। આ સ્થાવર છે, એવા જીવન તે પ્રત્યાખ્યાનને સુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવે છે, તેને તે પ્રત્યાખ્યાનને દુપ્રત્યાખ્યાનરૂપ માનવામાં આવતા નથી. આ પ્રકારને જીવ જ્યારે એમ બેલે છે કે મેં સમસ્ત પ્રાણીઓ, ભૂત, જીવ અને સની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, ત્યારે તે સત્ય જ બોલતે હેય છે– અસત્ય વાત કરતું નથી. આ રીતે સત્ય ભાષા બોલનાર એટલે કે યથાર્થ વચન કહેનાર તે સત્યવાદી જીવ સર્વ પ્રાણીઓ, ભૂત, છે અને સર્વે પ્રત્યે ત્રિવિધે ત્રિવિધ કરીને (મન, વચન અને કાયાના એમ ત્રણે વેગથી) સંયમયુકત, વિરતિયુક્ત બનીને પિતાના પાપકર્મોને ત્યાગ કરે છે અથવા પ્રત્યાખ્યાનનું યથાર્થ રીતે પાલન કરીને કર્મબંધરડિત भने १२युत आने छ भने मेरा-त३ ५डित-शानी ५४ पने छ. (से तेणटेणं गोयमा! एवं वुच्चइ जाव सिय दुपचक्खायं भवइ) 3 गौतम! ते ॥२॥ में એવું કહ્યું છે કે “મેં સમસ્ત પ્રાણાદિની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, એવું કહેનાર છવ કયારેક સુપ્રત્યાખ્યાની હોય છે અને કયારેક દુપ્રત્યાખ્યાની પણ હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy