SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ३४२ भगवतीसूत्रे स्वरारहितत्, अविलम्बितम् विलम्बरहितम् नातिमन्दमित्यर्थः अपरिशाटकम् अधःपातरहितम, 'अक्खोव जण वणाणुलेवणभूयं ' अक्षोपाञ्जनत्रणानुलेपन भूतम् अक्षोपाखनं शकटधूम्रक्षणम्, व्रणानुलेपनं च क्षतस्यौषधलेपनम् इति अक्षोपाञ्जन-वणानुलेपने, ते इव भूतं तत्सदृशमित्यर्थः शकटस्याक्षोपाञ्जनवत् व्रणोपरि औषधलेपवच, अनेन पदद्वयेन प्राणधारणार्थमेवाहारकरणं प्रदर्शितम् । होना असुहावना माना जाता है ऐसा शब्द खाते समय शूकर आदि किया करते हैं श्रेष्ठ पुरुष नहीं तथा ऐसे शब्दके श्रवणसे पासमें आहार करनेवाले अन्यमुनिजनोंके चित्तमें ग्लानिभाव पैदा होता है एवं जिहा इन्द्रिय की अधिक लोलुपताका अनुमान ऐसे शब्द करनेसे होता है इसलिये यहां पर 'सुरसुर' और 'चपचप' शब्द रहित होकर शुद्धनिर्दोष आहारपानीकोलेने की प्रभुकी आज्ञा मुनिजनों को दी गई है । जो आहार किया जावे वह 'अदुयं, अविलंवियं, अपरिसाडियं' जल्दी२ नहीं खाना चाहिये. मध्यम रीति से ही आहार करनेकी प्रभुकी आज्ञा है । तथा आहार इस रोतिसे करना चाहिये कि जिससे आहार करते समय आहारका अंश नीचे जमीन पर न गिरे । 'अक्खोवजणवणाणुलेवणभूयं' गाडीकी घूरमें जैसे ओंगन दिया जाता है और घाव पर जैसे पट्टी बांधी जाती है उसी प्रकार से मुनिजन आहारपानीको ग्रहण करते हैं तात्पर्य कहनेका यही है कि પ્રત્યેની ખાનારની લેાલુપતા પ્રકટ થાય છે. એ જ રીતે ખાતી વખતે ચપચપ’ અવાજ પશુ તેઓ કરતા નથી. ખાતી વખતે ચપચપ' અવાજ સારા લાગતા નથી. ખાતી વખતે એવા અવાજ શૂકર (ભૂડ) આદિ કરતા હોય છે, શ્રેષ્ઠ પુરુષ કરતા નથી. એવા ધ્વનિ ખાતી વખતે કરવાથી તે સાંભળનાર અન્ય મુનિજનાના ચિત્તમાં ગ્લાનિભાવ પેદા થાય છે, અને ખાનારની સ્વાદેન્દ્રિયની અતિશય લેલુપતા એવા શબ્દો દ્વારા પ્રકટ થાય છે. તે કારણે ‘સુર સુર’ અને ‘ચપ ચપ’ ધ્વનિ કર્યા વિના શુદ્ધ નિર્દોષ આહારपाली सेवानी अलुमे भुनिन्नाने माज्ञा म्री छे. 'अदुयं, अविलंवियं, अपरिसाडियं' વળી મુનિજનાએ બહુ જ ઉતાવળા ઉતાવળા ખાવું જોઇએ કે નહીં,બહુ ધીમે ધીમે પણ આહાર કરવા નહીં, પરન્તુ મધ્યમ ગતિથીજ આહાર કરવા જોઇએ, અને આહાર કરતી વખતે आहारनो मे! पशु अंश कमीन पर पड़वा लेहो नहीं. 'अक्खोवंजणबणाणुलेवणभूयं' ગાડાની ધરીમાં જેમ ઊંજણ કરવામાં આવે છે, અને વાગેલા ઘા પર જેમ લેપ કરીને પાટે ખાંધવામાં આવે છે, તેમ સંયમના નિર્વાહને માટે મુનિજના આહાર લેતા હોય છે. આ કથનના ભાવાય નીચે પ્રમાણે છે- ગાડીના પૈડાની ધરી પર દીવેલ ઊંજવામાં શ્રી ભગવતી સૂત્ર : પ
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy