SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ ___ भगवतीसूत्रे ये दूसरे श्रेणिके जीव अन्तरालमें सूक्ष्मशरीर तैजस और कार्मण से परिवेष्टित रहा करते हैं । इन दूसरे श्रेणिके संसारी जीवोंके उत्पत्तिस्थान का कोई ऐसा नियम नहीं हैं कि यह अपने पूर्वउत्पत्ति स्थान से सीधी-सरल रेखामें ही हो क्योंकि वह उससे वक्ररेखामें भी हो सकता है । इसका कारण यह है कि नवीन स्थानका आधार जीवके कर्माधीन होता है । कर्म अनेक प्रकारके हैं इसीलिये संसारी जीव ऋजु और वक्र दोनों गतियोंके अधिकारी कहे गये हैं । जीवको कोई भी वक्रगति ऐसी नहीं होती कि जिसमें तीनसे अधिक घुमाव करना पडते हों । जीवका उत्पत्तिस्थान कितना ही विश्रेणिपतित क्यों न हो पर वह तीन घुमावमें तो अवश्य ही जीवद्वारा प्राप्तकर ही लिया जाता है । अन्तराल गतिका कालमान जघन्य एक समयका और उत्कृष्ट चार समयका है । जब ऋजुगति होती है तब एक ही समय और जब वक्रगति होती है तब दो तीन और चारसमय समझना चाहिये । समयकी संख्याकी वृद्धिका आधार घुमावकी संख्याकी वृद्धि पर अवलम्बित है जिस वक्रगतिमें एक घुमाव हो-उसमें दो समयका कालमान, जिसमें दो घुमाव हो उसमें तीन समयका कालमान और जिसमें तीन घुमाव हों उसमें चार समय का कालमान कहा गया है। इस सब कथन को चित्तमें અને કાશ્મણ શરીરથી યુક્ત રહે છે. આ બીજી શ્રેણીના સંસારી જીવોના ઉત્પત્તિસ્થાનને કેઈ એ નિયમ નથી કે તે તેના પૂર્વઉત્પત્તિ સ્થાનથી સીધી લીટીમાં જ હોય, તે તેની વકરેખામાં પણ હોઈ શકે છે. તેનું કારણ એ છે કે નવીન સ્થાનનો આધાર જીવના કર્માધીન હોય છે. કર્મ અનેક પ્રકારના હોય છે, તેથી સંસારી જીવને જુ અને વક્ર એ બન્ને ગતિના અધિકારી કહ્યા છે. જીવની કઈ પણ વક્રગતિ એવી હતી નથી કે જેમાં તેને ત્રણથી વધારે ઘુમાવ (વળાંક) લેવા પડતા હોય. જીવનું ઉત્પત્તિ સ્થાન ભલે ગમે તેટલું વિશ્રેણિપતિત હોય, પણ ત્રણ ઘુમાવમાં તો જીવ અવશ્ય ત્યાં પહોંચી જ જાય છે. અન્તરાલ ગતિનું કાળમાન ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે ચાર સમયનું હોય છે. જ્યારે હજુ ગતિ હોય ત્યારે એક જ સમય સમજવો અને વક્રગતિ હોય ત્યારે બે, ત્રણ અને ચાર સમય સમજવા. સમયની સંખ્યાના વધારાને આધાર ઘુમાવની સંખ્યાના વધારા પર આધાર રાખે છે. જે વક્રગતિમાં એક ઘુમાવ હોય, તેમાં બે સમયનું કાળમાન, જેમાં બે ઘુમાવ હેય તેમાં ત્રણ સમયનું કાળમાન, અને જેમાં ત્રણ ઘુમાવ હોય તેમાં ચાર સમયનું કાળમાન કહ્યું છે – શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy