________________
प्रमेवचन्द्रिका टीका श. ७ उ. १ उद्देशकत्रिषय निरूपणम्
दोषरूपव्रत भङ्गविषयक वक्तव्यता, विषय प्रश्नः, तस्य श्रावकस्य व्रतभङ्गनिराकरणात्मकं समाधानं च, ततः कर्मरहितजीवस्य गतिवक्तव्यताविषयक प्रश्नोत्तरम् । 'दुःखी जीवो दुःखेन व्याप्तो भवति नान्यः' इत्यादि प्ररूपणम् ! ततः उपयोगरहितस्यानगारस्य किम् ऐर्यापथिकी क्रिया लगति, सांपरायिकी क्रिया वा ? इति प्रश्नः । उपयोगरहितस्य जीवस्य सांपरायिकी क्रिया एव लगति न तु एर्यापथिकी क्रियेत्युत्तरम् । ततः श्रमणस्यानगारस्य सदोष - निर्दोषआहारपानीय वक्तव्यता निरूपणम् । ततः क्षेत्रातिक्रान्तादिदोषयुक्त आहार पानीयादि वक्तव्यता प्रतिपादनम् ततः शस्त्रातीतादि निर्दोष आहारपान वक्तव्यतायाः प्ररूपणं वर्तते ॥
२४१
है, ऐर्यापथिकी क्रिया नहीं लगती है । व्रतों के अतिचारों का और व्रतों के दोषों का कि जिनसे व्रतों का भंग हो जाता है उनके विषय का कथन, पुनः प्रश्न श्रावक के व्रतों का भङ्ग कैसे नहीं होता है - इसका निराकरणात्मक उत्तर कर्मरहित जीव की गति कैसी होती है इस विषय में प्रश्न और उत्तर दुःखी जीव दुःखों से व्याप्त होता है दूसरा नहीं, इत्यादि परूपण इसके बाद ऐसा प्रश्न हुआ है कि उपयोगरहित अनगार को ऐर्यापथिकी क्रिया लगती है या सांपरायिकी क्रिया लगती हैं ? इसका उत्तर ऐसा दिया गया कि उपयोगरहित जीव के सांपरायिकी क्रिया ही लगतो है, ऐर्यापथिकी क्रिया नहीं लगती है । श्रमण अनगार के सदोष निर्दोष पान भोजन की वक्तव्यता का निरूपण क्षेत्रातिक्रान्त आदि दोषयुक्त पान भोजन की वक्तव्यता का प्रतिपादन बाद में शस्त्रातीत आदि निर्दोष पानभोजन की वक्तव्यता का प्ररूपण ।
ક્રિયા લાગતી નથી. વ્રતાના અતિચારાનું અને જેનાથી તેના ભંગ થાય છે. એવા દોષનું કથન. ‘શ્રાવકનાં વ્રતાનેા ભંગ કેવી રીતે થતા નથી ?’ આ પ્રમાણેના પ્રશ્ન અને તેને ઉત્તર. કમ રહિત જીવની ગતિ કેવી થાય છે, એવા પ્રશ્ન અને તેના ઉત્તર. દુ:ખી જીવ દુઃખાથી વ્યાસ હાય છે, અન્ય જીવ હાતા નથી, ઇત્યાદિ પ્રરૂપણાને પ્રશ્ન ઉપયેગ રહિત અણુગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? ઉત્તરઉપયોગ રહિત જીવને સાંપરાયિકી ક્રિયાજ લાગે છે, ઐયાપથિકી ક્રિયા લાગતી નથી. શ્રમણુ અણુગારના સદોષ નિર્દોષ આહાર-પાણીની વકતવ્યતા. ક્ષેત્રાતિકાન્ત આદિ દોષયુક્ત આહાર-પાણીની વકતવ્યતાનું પ્રતિપાદન. ત્યાર માદ શસ્રાતીત આદિ નિર્દોષ भाडार - पालीनी वतव्यता.
શ્રી ભગવતી સૂત્ર : પ