SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.६ उ.१० सू.४ नैरियाकाद्याहारनिरूपणम् २३१ गृहीत्वा आहरन्ति ? भगवानाह-गोयमा ! आयसरीरखेत्तोगाढे 'पोग्गले अत्तमायाए आहारेंति' हे गौतम ! नैरयिका आत्मशरीरक्षेत्रावगाढान् पुदगलान् आत्मना आदाय परिगृह्य आहरन्ति, ‘णो अणंतरखेतोगाढे पोग्गले अत्तमायाए आहारेति' नो अनन्तरक्षेत्रावगाढान् स्वशरीरक्षेत्रापेक्षयाऽनन्तरक्षेत्राचहैं इस प्रकार ये तीन३ प्रश्न हैं इन प्रश्नोंका संक्षिप्त सार ऐसा है कि नारक जीव जिन पुद्गलोंको अपने आहाररूपसे ग्रहण करता हैं वे पुद्गल कहां पर अवगाढ रहता हैं ? क्या जिन क्षेत्रमें उनका अपना शरीर अवगाहित है उसी क्षेत्रमें वे अवगाहित होते हैं ? या अपने शरीर द्वारा अवगाहित हुए क्षेत्रसे लगे हुए क्षेत्रमें वे अवगाहित रहते हैं ? या इस क्षेत्रसे भी आगेके क्षेत्र में वे अवगाहित रहतें है ? इसके उत्तर में गौतमसे प्रभु कहते हैं कि 'गोयमा' हे गौतम ! आयसरीरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति' जिनपुद्गलोंको नारकजीव अपने आहारका विषयभूत बनाते हैं वे पुद्गल जहाँ पर उनका अपना शरीर अवगाहित होता है, उसी क्षेत्र में अवगाहित होते हैं । ओर उन्हीं पुद्गलोंको वे नारकजीव अपने द्वारा ग्रहण करके आहारका विषयभूत बनाते हैं। ‘णो अणंतरखेत्तोगाढे. पोग्गले अत्तमायाए आहारेंति णो परंपरखेत्तोगाढे' अनन्तर क्षेत्र આ પ્રકારના ત્રણ પ્રશ્ન છે તે પ્રશ્નને ભાવાર્થ એ છે કે નારક જીવ જે પુદગલેને પોતાના આહારરૂપે ગ્રહણ કરે છે, તે મુદ્દગલે કયા ક્ષેત્રમાં અવગાઢ સ્થિત) હોય છે?— જે ક્ષેત્રમાં તેમનું પિતાનું શરીર અવગાહિત હોય છે એ જ ક્ષેત્રમાં શું તે આહારપુદ્ગલ અવગાહિત હોય છે? કે પિતાના શરીર દ્વારા અવગાહિત થયેલા ક્ષેત્રને સ્પર્શીને રહેલા ક્ષેત્રમાં તે આહારપુદગલો અવગાહિત હોય છે કે તે ક્ષેત્ર કરતાં પણ દૂરના ક્ષેત્રોમાં તે આહારપુદગલો શું અવગાહિત હોય છે? ગૌતમ સ્વામીના ઉપર્યુકત અને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે'गोयमा ! 3 गौतम! आयसरीरखेत्तेगाढेपोग्गले अत्तमायाए आहारेति' જે પુદ્ગલેને નારક છે પિતાના આહાદરૂપે ગ્રહણ કરે છે, તે પુદગલે એ જ ક્ષેત્રમાં રહેલા હોય છે કે જે ક્ષેત્રમાં તેમનું પોતાનું શરીર અવગાહિત હોય છે. એટલે કે જે ક્ષેત્રમાં તે નારક છવો રહેલા હોય છે એ જ ક્ષેત્રના પુદગલોને તેઓ ગ્રહણ કરીને पोताना माड।२३५ उपयोगमा से छे. 'णो अणंतरखेत्तोगाढेपोग्गले अत्तमायाए आहारेंति, णो परंपरखेतोगाढे , मनन्तर क्षेत्रमा २९i AIRYEगाने શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy