SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श.६ उ.९ सू.२ महर्द्धिकदेवविकुर्वणास्वरूपनिरूपणम् १६७ स्पर्श० कर्कशस्पर्शपुद्गलं मृदुकस्पर्शपुद्गलतया, एवं द्वौ द्वौ--गुरुकलघुक-- शीतोष्ण--स्निग्धरूक्षवर्णादीन् सर्वत्र परिणमयति । आलापको द्वौ द्वौ-- पुद्गलान् अपर्यादाय पर्यादाय। ॥ सू० २॥ कालगएणं जाव- सुकिल्लं, एवं णीलएणं जाव सुकिल्लं एवं लोहियपोग्गलं सुकिल्लताए, एवं हालिद्दएणं जाव सुकिल्लं, तं एवं एयाए परिवाडीए गंध-रस फास कक्कडफासपोग्गलं मउयफासपोग्गलत्ताए एवं दो दो गरुयलय सोय-उसिण-णिद्धलुक्खवनाई सव्वत्थ परिणामेइ आलावगा दो दो पोग्गले अपरियाइत्ता परियाइत्ता) इसी तरह से वह देव काले पुद्गल को लालपुद्गलकेरूपमें परिणमाता है । इसी तरहसे वह देवकाले पुद्गलके साथ यावत् शुक्लपुद्गल को नीलपुद्गलके साथ यावत् शुक्लपुद्गलको, लाल पुद्गलके साथ शुक्लपुद्गलको, हारिद्रपुद्गलके साथ यावत् शुक्लपुद्गलको, परिणमाता है। इसी तरहकी परिपाटी के अनुसार वह देव गंध, रस और स्पर्शको भी परिणमाता है । अर्थात् कर्कशस्पर्शवाले पुद्गलको मृदुस्पर्शवाले पुद्गलके रूपमें वह देव बदल देता है । इसी तरहसे वह देव दो दो विरुद्ध गुणोंकों जैसे गुरुलघुको शीत उष्णको स्निग्ध रुक्षवर्णादिकों सर्वत्र परिणमाता है। यहां 'परिणमाति' क्रियाके दोदो आलापक कहलेना चाहिये एक आलापकमें 'बाहरके पुद्गलोंको एवं णीलएणं जाव मुकिल्लं एवं लोहियपोग्गलं मुकिल्लत्ताए, एवं हालिद्दएणं जाव मुकिल्लं, तं एव एयाए परिवाडीए गंध, रस, फास. कक्कडफास पोग्गलत्ताए-एवं दो दो गरुय लहुय सीय-उसिण-णिद्धलुक्खवनाई सव्वत्थ परिणामेइ, आलावगा दो दो पौग्गले अपरियाइत्ता परियाइत्ता) मे०४ प्रभाव તે દેવ કાળા પુદ્ગલને લાલ પુદ્ગલરૂપે પરિણુમાવે છે. અને એ જ રીતે તે દેવ કાળા પુગલને શુકલ પર્યન્તના દરેક વર્ણના પુદગરૂપે પરિણાવે છે, નીલ પુગલને શુકલ પર્યન્તના, લાલ પુદગલને શુકલ પર્યન્તના, હારિદ્ર (લીલા) પુગલને શુકલ પર્યન્તના વર્ણવાળા પુદ્ગલરૂપે પરિણમાવી શકે છે. આ પ્રકારની પરિપાટી (પદ્ધતિ-કમ) અનુસાર તે દેવ ગંધ, રસ અને સ્પશને પણ પરિણુમાવે છે, એટલે કે કઠેર સ્પર્શવાળા પુદગલને મૃદુ સ્પર્શવાળા પુદગલરૂપે તે દેવ પરિણમાવે છે. આ રીતે દેવ બે બે વિરૂદ્ધ ગુણેને – જેમકે ગુરૂ લઘુને, શીત ઉષ્ણને, સ્નિગ્ધ રૂક્ષ વર્ણદિને સર્વત્ર પરિણુમાવે છે. અહીં “પરિણમતિ ” – પરિણુમાવે છે, એ ક્રિયાના બે બે આલાપક કહેવા જોઈએ. એક આલાપકમાં એવું કહેવું જોઈએ કે “બહારના પુદ્ગલેને ગ્રહણ શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006319
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages866
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy