________________
मगवतीस्त्र मुपचयः प्रयोगेण विस्रसया च, जीवे कर्म पुद्गलानामुपचयस्तु प्रयोगेण, नो विस्वसया, खभावेन । ततः पञ्चेन्द्रियाणां जीवानां मनःप्रयोगः, वचः प्रयोगः, कायप्रयोगश्च, पृथिव्यादि-यावत्-वनस्पतिपर्यन्त जीवानां कायप्रयोग एव,विकलेन्द्रियाणां वचनप्रयोगः, कायप्रयोगश्च, देवानां मनःप्रयोगादित्रिप्रयोगा भवन्ति, इति कथनम् । ततो वस्त्रे बध्यमानः पुद्गलोपचयः किं सादिः सान्तः ? सादिरनन्तो वा ? अनादि सान्तो वा ? अनादिरनन्तो वा ? इति प्रश्नस्य सादिः सान्त एवं वस्त्रे पुद्गलोपचयः इत्युत्तरम् । वस्त्रवदेव जीवानां बध्यमानकर्मपुद्गलोपचयविषये है ऐसा प्रश्न?-दोनों प्रकार से भी होता है ऐसा उत्तर-जीव में कर्मपुद्गलों का उपचय प्रयोग से होता है या स्वभाव से होता है ? तो इस प्रश्न का उत्तर यह है कि जीव में कर्मपुद्गलों का उपचय प्रयोग से ही होता है, स्वभाव से नहीं ऐसा कथनः जीव के तीन प्रकार के प्रयोगों का कथन करते हुए पंचेन्द्रिय जीवों में मनप्रयोग, वचनप्रयोग और काय प्रयोग इन तीन प्रयोगों से कर्म के उपचय होने का कथन पृथिवी कायिक जीव से लेकर वनस्पतिकायिक तक के जीवों के कायप्रयोग से ही कर्मपुद्गलों का उपचय होता है ऐसा कथन विकलेन्द्रिय जीवों के वचनप्रयोग, तथा देवों के मनः प्रयोग अदि तीनों प्रयोग कर्मपुद्गलों के उपचय होने में कारण होते हैं ऐसा कथन वस्त्र में वध्यमान पुद्गलो पचय क्या सादि सान्त है ? या सादि अनन्त है ? या अनादिसान्त है? या अनादि अनन्त है ? इस प्रश्न के उत्तर में " वस्त्रमें पुद्गलोपचय सादि
ઉત્તર–અને પ્રકારે થાય છે. પ્રશ્ન-જીવમાં કર્મપુતલેને ઉપચય પ્રગથી થાય છે કે સવભાવથી થાય છે?
ઉત્તરજીવમાં કમપુદ્ગલેને ઉપચય પ્રગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી. જીવના ત્રણ પ્રકારના પ્રયોગનું કથન-પંચેન્દ્રિય જીવોમાં મનપ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રોગ, આ ત્રણ પ્રયોગથી કમને ઉપચય થાય છે એવું કથન. પૃશિવકાયિક જીવોથી લઈને વનસ્પતિ કાયિક પર્યન્તના જીવોમાં કાયપ્રયોગથી જ કમને ઉપચય થાય છે એવું પ્રતિપાદન. વિકલેન્દ્રિય જીવોમાં વચનગ અને કાયપ્રગથી અને દેવોમાં મનપ્રવેગ આદિ ત્રણે પ્રયોગોથી કર્મ પુલને ઉપચય થાય છે એવું કથન.
વસ્ત્રમાં થતે પુલપચય શું સાદિ સાન્ત (આદિ સહિત અને અત સહિત) હોય છે? કે સાદિ અનન્ત હોય છે? કે અનાદિ સાન્ત હોય છે? કે અનાદિ અનંત હોય છે ?
श्री. भगवती सूत्र:४