SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० ० ६ ० ३ उद्देशविषयविवरणम ८०५ च, । तत्रहेतुप्रदर्शनप्रसङ्गे अहत धौत-तन्तूद्गत वस्त्रस्य दृष्टान्तीकरणम् । ततः अल्पकर्मवतो जीवस्य सर्वतः कर्म पुद्गलाः भियन्ते ? सर्वतः कर्म पुद्गलाः यावत्परिविश्वस्यन्ते ? तस्य चाल्पकर्मवतो जीवस्य बाह्यात्मानः शरीराणि सुरूपतया, शुभतया, यावत्-इष्टतया, सुखतया नो दुःखतया भूयोभूयः वरिणमन्ति ? इति प्रश्नस्य स्वीकारात्मकमुत्तरम् । तत्र हेतुकथने जल्लित-पङ्कित-मलिन-धूलिधूसरितस्यापि वस्त्रस्य जलेन प्रक्षाल्यमानस्य दृष्टान्ततयोपन्यासः । ततो वस्त्रे पुद्गलानाइस प्रकार से ये गौतम के प्रश्न हैं-इनका स्वीकारात्मक प्रभु का उत्तर है। इसमें कारण क्या है ? इस विषय में हेतु का प्रदर्शन इसी प्रसङ्ग में अर्हत, धौत और यन्त्रोद्गत वस्त्र का उदाहरण अल्पकर्मवाले जीव के सर्वप्रकार से क्या कर्मपुद्गल भेद को प्राप्त होते हैं ? सर्वप्रकार से क्या कर्मपुद्गल यावत् उसके परिविध्वस्त होते हैं ? उस अल्पकर्मवाले जीव की बाह्यशरीररूप आत्मा क्या अच्छे रूप से शुभरूप से यावत् इष्टरूप से सुखरूप से, दुःखरूप से नहीं-बार २ परिणमित होती रहती है ? इन प्रश्नों का स्वीकारात्मक उत्तर इस विषय में क्या कारण है ? इस प्रश्न में हेतु का कथन इसी प्रसङ्ग में जल्लित, पङ्कित, मलिन और धूलि से धूसरित हुए वस्त्र का जो कि जल से प्रक्षालित किया जा रहा है उदाहरण। ___ वस्त्र में पुद्गलों का उपचय प्रयोग से होता है या स्वभाव से होता पुरे छ १ गौतम २वाभाना मा प्रश्नोनो प्रभु २मा (स्वीराम) साम આપે છે તેનું કારણ શું છે? કારણનું પ્રતિપાદન કરવા માટે અહત (વપરાયા વિનાના) ધોયેલા અને સાળ ઉપર તૈયાર કરેલા નવા વરનું ઉદાહરણ. અલ્પકમવાળા જીવનાં કર્મપુલ શું સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત કરે છે ? એટલે કે અલગ થઈ જાય છે ? શું અલ્પકર્મવાળા જીવનાં કર્મયુદ્દલ સર્વ પ્રકારે પરિવિધ્વસ્ત ( બિલકુલ નષ્ટ) થઈ જાય છે ? તે અલ્પકર્મવાળા જીવને બાઢશરીર રૂપ આત્મા શું સુંદર રૂપે, શુભરૂપે, (યાવત) ઈષ્ટરૂપે અને સુખ રૂપે વારંવાર પરિમિત થયા કરે છે ? આ પ્રશ્નોને પ્રભુ દ્વારા સ્વીકારાત્મક ઉત્તર–તેનું કારણ જાણવાની ગૌતમની જિજ્ઞાસા-કારણનું પ્રતિપાદન કરવા માટે પરસેવાથી કાદવથી, મેલથી અને ધૂળથી મેલા થયેલા અને પાણીથી સ્વચ્છ કરાય છે, તેવું દૃષ્ટાન્ત. પ્રશ્ન-વસમાં ખુલેના ઉપચય પ્રયોગથી થાય છે કે સ્વભાવથી થાય છે? श्री. भगवती सूत्र : ४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy