________________
अथ तृतीयोदेशकः षष्ठशतके तृतीयोदेशकस्य संक्षिप्तविषयविवरणम् तत्र प्रथमं तृतीयोदेशकार्थ संग्रहगाथावयम्-' बहुकम्म' इत्यादि। ततो महाकर्मवतो जीवस्य सर्वतः कर्मपुद्गलाः बध्यन्ते, ? सर्वतः कर्मपुद्गला श्रीयन्ते ? सर्वतः कर्मपुद्गला उपचीयन्ते ? निरन्तरं कर्मपुद्गलाः बध्यन्ते, निरन्तरं कर्म पुद्गलाश्रीयन्ते ? निरन्तरं कर्म पुद्गला उपचीयन्ते ? तस्य च महाकर्म वतो जीवस्य शरीराणि बाह्यात्मरूपाणि दुरूपतया, दुर्वर्णतया, अशुभतया, अनिष्टतया भूयोभूयः परिणमंति ? इति गौतमस्य प्रश्नः, स्वीकारात्मकं भगवत उत्तरं
छढे शतक के उद्देशक प्रारंभ छडे शतक के इस तीसरे उद्देशे का विषयविवरण संक्षेप से इस प्रकार से है-सब से पहिले इस उद्देशक में प्रतिपादित विषयको संग्रह करके प्रगट करनेवाली दो गाथाएँ कही गई हैं-उनमें प्रश्नरूप से यह प्रकट किया गया है कि महाकर्मवाले जीव के क्या सर्व प्रकार से कर्म पुद्गलों का बंध होता है ? सर्व प्रकार से उसके क्या कर्मपुद्गलों का चय होता है ? सर्व प्रकार से क्या उसमें कर्मपुद्गलों का उपचय होता है ? या निरन्तर कर्मपुद्गल क्या उस जीव के बंधते रहते हैं ? निरन्तर कर्मपुद्गलों का क्या उसके चय होता रहता है ? निरन्तर कर्मपुद्गलों का क्या उसके उपचय होता रहता है ? उस महाकर्मवाले जीव की बाह्यशरीर रूप आत्मा कुत्सितरूप से, कुत्सितवर्ण से, कुत्सित दुर्गध आदिरूप से, अशुभरूप से, अनिष्टरूपसे, क्या चार २ परिणमित होती रहती है ?
छ! शतना श्रीन देशઆ ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વિવરણ –
આ ઉદેશકની શરૂઆતમાં આ ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરાયું છે તે વિષયને પ્રકટ કરનારી બે સંગ્રહ ગાથાઓ આપી છે તે ગાથાઓમાં પ્રશ્નરૂપે એ પ્રકટ કરવામાં આવ્યું છે કે-મહાકર્મવાળા જીવ શું સર્વ પ્રકારે કર્મપુદ્ગલેને બંધ કરે છે? શું તે સર્વ પ્રકારે કમપુગલેને ચય કરે છે ? શું તે સર્વ પ્રકારે કર્મયુગલેને ઉપચય કરે છે ? શું તે છાનાં કર્મ પગલ નિરંતર બંધાતાં રહે છે ? શું તેમના કર્મપુદ્ગલેને નિરંતર ચય થતું રહે છે ? શું તેમનાં કર્મ પુદગલેને નિરંતર ઉપચય થયા કરે છે ? તે મહાકર્મવાળા જીવને બાહ્ય શરીરરૂપ આત્મા શું કુત્સિતરૂપે, કુત્સિત વર્ણથી, કુત્સિત ગધ આદિ રૂપે, અશુભ રૂપે, અને અનિષ્ટ રૂપે વારંવાર પરિણુમિત થયા
श्री. भगवती सूत्र:४