________________
७२०
भगवतीस्त्रे
बहूनां जनानां समावेशस्तथाऽसंख्यातप्रदेशेऽपि अनन्दानां जीवानां समावेशः संभवति, अथ च ते जीवा एकस्मिन्नेव समयादिकाले अनन्त संख्यायाम् उत्पद्यन्ते विनश्यन्ति च स च समयादिकालः तेषु साधारण वनस्पतिशरीरावस्थायां विद्यमानेषु अनन्तजीवेषु, अथ च प्रत्येक वनस्पतिशरीरावस्थायां विद्यमानेषु परीचेषु - नियत परिमाणा संख्यातेषु जीवेषु प्रत्येकशरीरं तिष्ठति, यतः समयादि कालस्य जीवस्थितिपर्यायतया रात्रिंदिवरूपकालस्यापि अनन्तत्वपरीतस्त्र व्यवहार संभवेन. असंख्यातम देशात्मक लोकेऽपि अनन्तरात्रिदिवानाम् असंख्यातरात्रिंदिवानां च कालत्रयेऽपि स्थितिसंभवात् तदेव प्रश्नोत्तरभावेन स्पष्टीकरोति
-
स्वभाव होने के कारण अनन्त भी जीवों का समावेश हो जाता हैअथवा - जैसे- एक ही कूडागारशाला में बहुत मनुष्यों का समावेश हो जाता है, उसी प्रकार से असंख्यात प्रदेशों में भी अनन्त जीवों का समावेश हो जाता है ये जीव एक ही समयादिरूप काल में अनन्त की संख्या में उत्पन्न होते हैं और नष्ट होते हैं। यह समयादिरूप काल साधारण वनस्पति रूप शरीर की आवस्था में विद्यमान अनन्त जीवों में से प्रत्येक जीव में तथा प्रत्येक वनस्पति रूप शरीर की अवस्था में विद्यमान नियतपरिमाण वाले असंख्यात जीवों में से प्रत्येक जीव में प्रत्येक शरीर में रहता है कारण कि वह समयादिक काल जीवों की स्थितिरूप - पर्यायरूप है इस तरह होने के कारण रातदिनरूप काल में भी अनन्तता और परीतता का व्यवहार हो जाता है अतः असंख्यात प्रदेशात्मक लोक में भी अनन्त रातदिनों कि स्थिति बनाने में कोई विरोध जैसी बात नहीं आती है। इसी बात को यहां पर प्रश्नोत्तर के
ઘણાં જ માણસને સમાવેશ થઈ શકે છે, એજ પ્રમાણે અસખ્યાત પ્રદેશેવાળા આ લેાકમાં પણ અનંત જીવેના સમાવેશ થઇ જાય છે. તે જીવે એક જ સમયાદિરૂપ કાળમાં અનંતની સંખ્યામાં ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે,
આ સમયાદિ રૂપ કાળ સાધારણુ વનસ્પતિકાયની અવસ્થામાં રહેલા અનંત જીવેામાંના પ્રત્યેક (દરેક ) જીવમાં તથા પ્રત્યેક વનસ્પતિકાયની અવસ્થામાં રહેલા નિયત પરિણામવાળા–અસખ્યાત જીવેામાંના પ્રત્યેક જીવમાં પ્રત્યેક શરીરમાં રહે છે, કારણ કે તે સમયાદિ રૂપ કાળ જીવાની સ્થિતિરૂપ ( પર્યાયરૂપ ) છે. આમ હાવાથી રાતિદન રૂપ કાળમાં પણ અનંતતા અને પરીતતાના વ્યવહાર શકય અને છે. તેથી અસંખયાત પ્રદેશેવાળા લેકમાં પણ અનત રાત્રિદિનની સ્થિતિ માનવામાં ફાઈ વાંધા ( ખાઇ ) આાવતા નથી.
श्री भगवती सूत्र : ४