________________
--
-
-
-
-
-----
--
-
प्रमेयचन्द्रिका टी० ० ५६०९२० पापत्यीय - महावीरयोर्षकव्यता खेज्जे लोए अणंता राइंदिया, तं चेव ' हे आर्याः ! स्थविराः ! इन्त, सत्यम् असंख्येये लोके अनन्तानि रात्रिंदिवानि उदपद्यन्त, उत्पधन्ते, उत्पत्स्यन्ते च, तथा व्यगच्छन् वा, विगच्छन्ति वा, विगमिष्यन्ति वा, एवं तदेव पूर्वोक्तानि असंख्यातानि रात्रिंदिवानि उदपद्यन्त, उत्पद्यन्ते, उत्पत्स्यन्ते च, तथा व्यगच्छन् , विगच्छन्ति, विगमिष्यन्ति च । ____ अयमाशयः यथा एकस्मिन्नेव गृहाद्याधारे सहस्रादिसंख्यदीपप्रभाणां समावेशो भवति तथैव असंख्यातप्रदेशेऽपि लघ्वाधारे तथाविधस्वरूपत्वात् अनन्तानामपि जीवानां समावेशः संभवति, यद्वा यथा एकस्यामेव कूटाकारशायां अणंता राइंदिया, तं चेव) हे आर्यो! यह तो निश्चित है कि यह लोक असंख्यात है-अर्थात् असंख्यात प्रदेशोंवाला है और इसमें-रातदिवस अनन्त परिमाण में हुए हैं, होते हैं और आगे भी ऐसे ही वे होते रहेंगे तथा वे इसी लोक में नष्ट हुए हैं, नष्ट होते हैं और आगे भी वे नष्ट होते रहेंगे-इत्यादिरूप से सघ कथन यहाँ पर पूर्वोक्त रूप से जानना चाहिये अर्थात् असंख्यात रातदिन यहीं उत्पन्न हुए हैं, उत्पन्न होते हैं, और उत्पन्न होंगे-तथा यहीं पर वे असंख्यात रातदिन नष्ट हुए हैं, नष्ट होते हैं और आगे भी नष्ट होंगे-इसमें आश्चर्य करने जैसी कोई धात नहीं है क्यों कि जिस प्रकार से एक ही घर रूप आधारमें हजारों की संख्या वाले दीपों की प्रभा का समावेश हो जाता है, उसी तरह से असंख्यात प्रदेश वाले लोकरूप छोटे से आधार में भी तथाविध
तमना प्रश्न महावीर प्रभुमे । प्रभा] १५ माया-( हता अज्जो ! असंखेज्जे लोए, अणता राइंदिया त चेव ) माय ! सेता निश्चित છે કે આ લેક અસંખ્યાત પ્રદેશોવાળો છે અને તેમાં અનંત પરિમાણમાં (પ્રમાણમાં ) રાત્રિ દિવસ થઈ ગયાં છે, થાય છે અને ભવિષ્યમાં પણ થતાં રહેશે તથા આ લોકમાં અનંત રાત્રિ દિવસ નષ્ટ થઈ ગયાં છે, નષ્ટ થાય છે અને નષ્ટ થતાં રહેશે. ઈત્યાદિ સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. એટલે કે આ અસંખ્યાત પ્રદેશોવાળા લેકમાં અસંખ્યાત અનેક રાત્રિ દિવસ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, તથા આ લોકમાં અસંખ્યાત રાત્રિ દિવસ નષ્ટ થયાં છે, નષ્ટ થાય છે, અને નષ્ટ થવાનાં છે, તેમાં આશ્ચર્ય પામવાનું કોઈ કારણ નથી. જેવી રીતે એક જ ઘર રૂપ આધારમાં હજારો દીપકના પ્રકાશને સમાવેશ થઈ જાય છે, એ જ રીતે અસંખ્યાત પ્રદેશવાળા આ લેક રૂપ નાના સરખા આષારમાં પણુ એ જ સ્વભાવ હોવાથી અનંત છોનો સમાવેશ પણ થઈ શકે છે. અથવા જેવી રીતે એક કુરાગારશાલામાં
શ્રી ભગવતી સૂત્ર : ૪