________________
७८
भगवतीसूत्रे च्छिम वा, विगच्छन्ति वा, विगच्छिरसंति वा, व्यगच्छन् वा, विगच्छन्ति वा, विगमिष्यन्ति वा ? ___अयमभिप्रायः यदि लोकोऽसंख्यातो वर्तते तदा तत्र अनन्तानि रात्रिंदिवानि कथं भवन्ति ? लोकरूपाधारस्यासंख्यातपदेशात्मकतया स्वल्पत्वात् , रात्रि दिवरूपाधेयस्य अनन्ततया बहुत्वात् , लघुरूपाधारे विशालाधेयस्य स्थित्य संभवात् , एवं यदि नियतपरिमाणानि चेत् रात्रिंदिवानि तदा कथमनन्तानि तानि भवितुमर्हन्ति तयोः परस्परविरोधादिति । भगवानाह–'हंता, अज्जो! असंहोते हैं क्या ? और आगे भी उत्पन्न होंगे क्या ? (विगच्छिसु वा, विगच्छंति वा, विगच्छिस्संति वा ) नष्ट हुए हैं क्या ! नष्टहोते हैं क्या? आगे भी नष्ट होंगे क्या ? इस प्रकार से प्रश्न पूछने का आशय यह है कि यदि लोक असंख्यात प्रदेशवाला है तो उसमें अनन्त रात्रि दिवस रूप आधेय कैसे समा सकते हैं। क्योंकि लोकरूप आधार जय कि असंख्यात प्रदेशात्मक है तो वह अपने आधेय की अपेक्षा स्वल्प है और आधेय (पदार्थ अनन्त होने के कारण बहुत हैं। लघुरूप आधार में विशाल आधेय की स्थिति बनना असंभव है "आधासेर के पात्र में कैसे सेर समाय" ऐसी लौकिक कहावत भी है। तथा यदि रात्रिदिवस नियत परिमाण वाठे हैं तो फिर ये अनन्त कैसे हो सकते हैं क्यों कि अनन्त और नियत परिमाण का आपस में विरोध है । इस प्रकार के इस प्रश्न के उत्तर में प्रभु ने उन्हें समझाया-(हंता अनो! असंखेज्जे लोए, दिया उपजिंसु वा, उज्जति वा, उप्पज्जिसति वा १)
शु भ परित (અસંખ્યાત) રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે? ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં ५५ ५न्न थाना छे ? (विगच्छिसु वा, विगच्छति वा, विगच्छस्सति वा ?) શું આ લેકમાં અસંખ્યાત રાત્રિદિવસ નષ્ટ થયા છે? નષ્ટ થાય છે અને નષ્ટ થશે ? હવે સૂત્રકાર આ પ્રશ્નનો આશય સમજાવતા કહે છે-જે લેક અસંખ્યાત પ્રદેશોવાળો હોય, તો તેમાં અનંત રાત્રિદિવસ રૂપ આધેય કેવી રીતે સમાઈ શકે ? કારણ કે લેક રૂપ આધાર કે જે અસંખ્યાત પ્રદેશેવાળે છે તે તેના આધેય (આધાર લેનારી વસ્તુ) કરતાં સ્વ૫ (ઘણે જ નાને) છે, અને આધેય અનંત હોવાને કારણે આધાર કરતાં વિશાળ છે. લઘુરૂપ આધારમાં વિશાળ આધેય રહી શકે નહીં. જેવી રીતે અર્થે શેર સમાવી શકે એવા પાત્રમાં શેરને સમાવી શકાય નહીં, તે અસંખ્યાત પ્રદેશવાળા આધા. રમાં અનંત પ્રદેશવાળ આધેય પદાર્થ કેવી રીતે સમાવી શકાય ! તથા જે
ત્રિદિવસ નિયત પરિમાણુવાળાં હોય તેઓ અનંત કેવી રીતે હોઈ શકે છે? કારણ કે અનંત અને નિયત પરિમાણે તે એક બીજાના વિધી પરિણામે છે.
श्री. भगवती सूत्र:४