________________
प्रमेयचन्द्रिका टीका श० ५ ० ८ सू० १ पुद्गलस्वरूपनिरूपणम् ६१७ स्थितिकत्वात् । अथ भावत आह-यः पदको द्रव्यतः सप्रदेशः द्वयणुकादिरूपः स भावतः स्यात्-कदाचित् सपदेशः द्वयादिगुणकालकत्वात् , स्यात्-कदाचित् अप्रदेशः एकगुणकालकत्वादिति भावः ।।
'जे खेत्तओ सपएसे, से दबओ नियमा सपए से, कालो भयणाए, भावओ भयणाए ' तथा यः पुद्गलः क्षेत्रतः द्वयादिप्रदेशावगाहित्वात् प्रदेशवान्भवति, स द्रव्यतः नियमात् सप्रदेश एव, द्रव्यतोऽप्रदेशस्य द्वयादिप्रदेशावगाहित्वा भावात् । सप्रदेश होता हुआ भी काल की अपेक्षा से भी सप्रदश है और यदि वही स्कन्ध एक समय की स्थिति वाला है तो वह कालकी अपेक्षा अप्रदेश है। जो व्यणुकादि पुद्गल भाव की अपेक्षा से दो आदि गुण कालक है तो वह द्रव्य की अपेक्षा सप्रदेश होता हुआ भी भाव की अपेक्षा से भी सप्रदेश है और यदि वह एकगुण कालक है तो वह भाव की अपेक्षा से अप्रदेश है।
(जे खेत्तओ सपएसे, से दवओ नियमा सपएसे, कालओ भय. णाए भावओ भयणाए ) जो पुद्गल क्षेत्र की अपेक्षा से सप्रदेश है, वह द्रव्य की अपेक्षा से नियम से सप्रदेश है परन्तु काल की और भाव की अपेक्षा से उसमें सप्रदेशत्व और अप्रदेशत्व की भजना होती है जैसे-जब घणुकादिरूप पुद्गल आकाश के व्यादिक प्रदेशों में अवगाही होता है तभी वह क्षेत्र की अपेक्षा सप्रदेश कहा गया है एक पुद्गलपरસમયની સ્થિતિવાળે હોય તો તે કાળની અપેક્ષાએ પણ પ્રદેશોથી યુક્ત હોય છે. પણ જે તે સ્કધ એક જ સમયની સ્થિતિવાળા હોય છે તે દ્રવ્યની અપે. ક્ષાએ સપ્રદેશી હોવા છતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી હોય છે. બે આદિ અણુવાળ જે પુદ્ગલ સકંધ ભાવની અપેક્ષાએ કૃષ્ણવર્ણ આદિના બે, ત્રણ આદિ અશવાળ હોય છે, તે દ્રવ્યની અપેક્ષાએ પણ સપ્રદેશી છે અને ભાવની અપેક્ષાએ પણ સપ્રદેરી છે. પણ જો તેમાં કૃષ્ણતાને એક જ અંશ હોય તે તે દ્રવ્યની અપેક્ષાએ સપ્રદેશી હોવા છતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી હોય છે. (जे खेत्तओ सपएसे, से दव्वओ नियमा सपएसे, कालओ भयणाए, भावओ भयणाए) 2 पुरस क्षेत्रनी अपेक्षा प्रदेशयुत डाय छ, ते द्रव्यनी भये. ક્ષાએ પણ અવશ્ય પ્રદેશયુક્ત હોય છે, પણ કાળ અને ભાવની અપેક્ષાએ તેમાં વિકલ્પ પ્રદેશયુક્તતા બતાવવામાં આવી છે.
જેમકે બે આદિ અણુવાળ જે પુદ્ગલ સ્કંધ આકાશના બે આદિ પ્રદેશોની અવગાહના કરીને રહેલું હોય છે, તેને ક્ષેત્રની અપેક્ષાએ પ્રદેશયુકત
.७८
श्री भगवती सूत्र : ४