________________
प्रमेयचन्द्रिका टीका. श० ५ १० ८ सू० १ पुगलस्वरूपनिरूपणम् १५ प्रदेशो वक्तव्यः, तथा च कालतआह-" यः कालतः अप्रदेशः एकसमयस्थितिकः' स द्रध्यतः कदाचित् समदेशः द्वयणुकादेरप्येकसमयस्थितिकत्वात् , कदाचिच्च अप्रदेशः परमाणोरप्येकसमयस्थितिकत्वात् । " एवं भावत आह-" यो भावतः अप्रदेशः एकगुणकालकः स कदाचित् द्रव्यतः सपदेशः द्वयणुकादेरप्येकगुणकालक. त्वात् , कदाचित् अप्रदेशश्च परमाणोरप्येकगुणकालकत्वात् " इति भावः प्रतिपादन कर लेना चाहिये। जैसे-(यः कालतः अप्रदेशः-एक समय स्थितिकः स द्रव्यतः कदाचित् सप्रदेशः घणुकादेरप्येकस्थितिकत्वात्) जो काल की अपेक्षा अप्रदेशी होता है-अर्थात् एक समय की स्थिति वाला होता है वह द्रव्य की अपेक्षा प्रदेशी भी होता है प्रदेशी नहीं भी होता है। व्यणुकादिक स्कन्ध यदि एक समय की स्थिति वाले हैं तो वे अप्रदेशी हैं परन्तु द्रव्य की अपेक्षा वे प्रदेशों से सहित ही हैं इसी तरह एक समय की स्थितिवाला जो परमाणु है वह काल की अपेक्षा भी अप्रदेशी है और द्रव्य की अपेक्षा भी अप्रदेशी है जो भाव की अपेक्षा अप्रदेशी है-एक गुण के एक अंश वाला है-वह कदाचित् द्रव्य को अपेक्षा सप्रदेश भी होता है और कदाचित् अप्रदेश भी होता हैइयणुक आदि स्कन्ध जब एक गुण के एक अंश वाले होते हैं उस अवस्था में ये भाव की अपेक्षा अप्रदेशी माने जाते हैं परन्तु द्रव्य की अपेक्षा ये सप्रदेश हैं, और जब परमाणु एक गुण के एक अंश वाला
सम ( यः कालतः अप्रदेश:-एकसमयस्थितिकः स द्रव्यतः कदाचित् सप्रदेशः द्वय णुकादिध्ये कस्थितिकावा ) २ पुरन अनी अपेक्षा प्रदेशी हाय छे, मेट કે એક સમયની સ્થિતિવાળું હોય છે, તે દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશી પણ છે.ઈ શકે છે અને અપ્રદેશી પણ હોઈ શકે છે પ્રયણુક (બે અણુવાળ) આદિ પુલ સ્કંધ જે એક સમયની સ્થિતિવાળા હોય તો તે અપ્રદેશી હોય છે, પરંતુ દ્રવ્યની અપેક્ષાએ તે તે પ્રદેશથી યુકત જ હોય છે. એ જ પ્રમાણે એક સમયની સિથ. તિવાળું જે પરમાણુ હોય છે તે કાળની અપેક્ષાએ પણ અપ્રદેશી હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષ એ પણ પ્રદેશી હોય છે. જે પુલ ભાવની અપેક્ષાએ અપ્રદેશી હોય છે (એટલે કે કૃષ્ણવર્ણ આદિના એક જ અંશવાળું હોય છે), તે દ્રવ્યની અપેક્ષાએ ક્યારેક સપદેશ પણ હોય છે અને ક્યારેક અપ્રદેશ પણ હોય છે-દ્વયશુક આદિ કંધ જ્યારે એક ગુણના એક અંશવાળા હોય છે ત્યારે તેમને ભાવની અપેક્ષાએ અપ્રદેશી માનવામાં આવે છે, પણ તેઓ દ્રવ્યની અપેક્ષાએ તે પ્રદેશયુકત જ હોય છે, અને જ્યારે પરમાણુ એ ગુણને એક અંશવાળું હોય
श्री.भगवती सूत्र:४