SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ अथ अष्टमोद्देशकः प्रारभ्यते-- पञ्चमशतके अष्टमोद्देशकस्य संक्षिप्त विषयविवरणम्महावीरशिष्यनारदपुत्र-निर्ग्रन्थीपुत्रयोः संवादः, तत्र सर्वपुद्गलानां सार्धत्व समध्यत्व-सपदेशत्व विषये नारदपुत्रोण सह निग्रन्थीपुत्रस्य सविस्तरक्चिार चर्चा । तत्र नारदपुत्रस्य निर्ग्रन्थीपुत्र कथनस्वीकरणम् , तस्य पुद्गलानां सार्धस्वादि विषये यथार्थतया जिज्ञासा, निर्ग्रन्थीपुत्रस्य तं प्रति तेषां यथार्थतया प्रज्ञापनम् , पुद्गलानां पृथक् पृथक अपेक्षाकृतं न्यूनाधिकत्वम् , निर्ग्रन्थीपुत्रं प्रति नारदपुत्रस्य स्वापराधक्षमापनं च, जीवस्य वृद्धि-हास- यथावस्थानविषये गौतमस्य प्रश्नः, यथाऽवस्थानरूपेण समाधानं च । नैरयिकादारभ्य वैमानिकपर्यन्तानां पूर्वोक्तविचारप्रतिपादनम् , सिद्धानां वृद्धि - हास-स्थिरता विषये विचारश्च । ततो जीवानां सर्वकालावस्थानकथनम् । नैरयिकाणां वृद्धि-हास-यथावस्थानविष आठवां उद्देशकका प्रारंभ -आठवे उद्देशेका संक्षिप्त विषय विवरणपंचमशतक के इस अष्टम उदेशक का संक्षिस विषय विवरण इस प्रकार से है-महावीर के अन्तेवासी नारद पुत्र और निर्ग्रन्थीपुत्र का आपसमें संवाद, इसमें-नारदपुत्र के साथ यह विस्तार पूर्वक चर्चा हुई हे निर्ग्रन्थीपुत्र की, कि समस्त पुद्गल सार्ध हैं ? समध्य हैं ! सप्रदेश हैं ! अन्त में नारदपुत्र ने निग्रन्थि पुत्र के कथन को स्वीकार किया ऐसा प्रतिपादन, पुद्गलों के सार्धत्वादि के विषय में नारद पुत्र की यथार्थरूप से जिज्ञासा और निर्ग्रन्थीपुत्र का इस विषय में विशेषरूप से उन्हें समझाना -: पांयमा शतना मामा देश ने आरन: પાંચમાં શતકના આઠમાં ઉદ્દેશકના વિષયેનું સંક્ષીપ્ત વિવરણ – મહાવીર પ્રભુના શિષ્ય નારદ-પુત્ર અને નિગ્રંથી–પુત્ર વચ્ચે યુદ્ધના વિષયમાં સંવાદ. નારદ-પુત્રની સાથે નિર્ચથી પુત્રની વિસ્તારપૂર્વક ચર્ચા થાય છે. ચર્ચાને વિષય એ છે કે શું સમસ્ત પુદ્ગલ સાર્ધ (અર્ધભાગ યુક્ત) છે? મધ્યભાગ યુક્ત છે? પ્રદેશ યુક્ત છે? અંતે નારદ-પુત્ર દ્વારા નિર્ચથી પુત્રના કથનને સ્વીકાર કરવામાં આવે છે, એવું પ્રતિપાદન પુલની સાર્ધતા આદિ વિષે જાણવાની નારદ-પુત્રની જિજ્ઞાસા અને નિર્ચ થી પુત્ર દ્વારા આ વિષયમાં તેમને જે વાત સમજાવવામાં આવી હતી તેનું વર્ણન. પલેની અલગ અલગ રૂપે અપેક્ષાકૃત ન્યૂનાધિકતા, નિગ્રંથી–પુત્ર પાસે નારદ-પુત્રની ક્ષમાયાચના, જીવની વૃદ્ધિ, હાસ અને યથાવસ્થાન (અવસ્થિતિ) વિષે ગૌતમને પ્રશ્ન અને श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy