SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ R - A ५६५ भगवतीसूत्रे 'आरामुज्जाणा, काणणा, वणा, वणसंडा, वणराईभो परिग्गहियाओ भवंति' आरामोद्यानानि, काननानि, वनानि, वनवण्डाः, वनराजयः परिगृहीता भवन्ति, तत्र आरामाः आरमन्ति आक्रोदन्ति येवु माधवीरतादिबु युबदम्पत्यादयस्ते आरामाः वाटिडाः, उद्यानानि पुष्पादियुक्त वृक्षसंकुलानि महोत्सवादी बहुजनोपभोग्यानि, काननानि नगरासनानि वृक्षसामान्यसमुल्लसितानि, वनानि नगरदवर्तीनि, वनषण्डाः एकजातीय वृक्षसमुदायरूपा, वनराजयः वृक्षश्रेणयः, 'देवउला-ऽऽसम-पवा-धूम-खाइय-परिखाओ परिग्गहियाओ भवंति ' देवकुलाकी जो नालियां होती हैं वे बिलपंक्तियां हैं। इन सब जगहों पर पंचे. न्द्रिय तिर्यच रहते हैं अतः इन्हे इनके परिग्रह रूप से प्रदर्शित किया गया है। (आरामुजाणा काणणा वणा वणसंडा वणराईओपरिग्गहियाओ भवंति ) जिन स्थानों पर कि जो माधवीलता आदि से सुशोभित होते हैं युवा दम्पती आदि क्रीडाएँ किया करते हैं उन वाटिकाओं का नाम आराम है, पुष्पादिकों से सुशोभित वृक्षों से युक्त स्थान का नाम उद्यान है। महोत्सव आदि के समय वृक्षों से युक्त हुए जहां पर मनुष्य एकत्रित हुआ करते हैं ऐसे नगर के पास के स्थान का नाम कानन है। नगर से दूर जो जंगल के प्रदेश होते हैं वे वन हैं। एक जाति के वृक्षों का समुदाय जहां पर होता है उसका नाम वनषण्ड है। अनेक जाति के वृक्षों की श्रेणियां जहां पर होती हैं वह वनराजी है। इन सब ही स्थानों पर तिर्यश्च जीवों का निवास होता है अतः ये બહાર કાઢવા માટે જે નાળાંએ મૂકેલાં હોય છે તેમને બિલપતિ કહે છે. આ બધાં સ્થાનો પર પંચેન્દ્રિય તિયચે રહેતાં હોય છે. તેથી તેમના દ્વારા तमना परियड ४२शय छ, सम ४ामा मा०यु छे. ( आरोमुज्जोणाकाणणा वणा वणसंडा वणराईओ परिगहिया भवति ) रे स्थान al, gaa, ३॥ सने ફેલેથી સમૃદ્ધ હોય છે, જ્યાં યુવાન દંપતિ આદિ ક્રિીડા કરતા હોય છે, એવી વાટિકાઓને આરામગૃહે કહે છે. પુષ્પાદિથી સુશોભિત વૃક્ષવાળાં સ્થાનને ઉદ્યાન (બાગ) કહે છે. નગરની નજીક આવેલા વૃક્ષોના સમૂહથી યુક્ત સ્થાનને કાનન કહે છે. ત્યાં ઉત્સ ઉજવવા માટે લેકે એકઠાં થતાં હોય છે. નગ. રથી દૂર આવેલા જંગલના પ્રદેશને વન કહે છે. જે સ્થાન પર એકજ જાતનાં વૃક્ષને સમૂહ હોય છે એવા સ્થાનને વનખંડ કહે છે. અનેક જાતનાં વૃક્ષની હારો ક્યાં હોય છે એવા સ્થાનને વનરાજી કહે છે. ઉપર્યુક્ત સઘળાં સ્થાને પર પંચેન્દ્રિય તિય રહેતાં હોય છે. તેથી તે સ્થાનને તેમના પરિગ્રહનાં श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy