SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे अथ भावायुर्बहुत्वं प्रतिपाद्यते-'संघाय-भेयओ वा, दबोवरमे विपज्जवा संति । तं कसिणगुणविरामे, पुणाइ दव्वं न ओगाहो' ॥९॥ छाया-संघातभेदतो वा द्रव्योपरमेऽपि पर्यवाः सन्ति । तत् कृत्स्नगुणविरामे पुनद्रव्यं न अवगाढः ॥९॥ अयं भावः संघातभेदादिना द्रव्योपरमेऽपि पर्यवास्तिष्ठन्ति, यथा घृष्टमष्टपटे शुक्लादिगुणाःतिष्ठन्त्येव, सकलगुणोपरमे तु तद् द्रव्यमपि नः तिष्ठति, नवा अवगाहना अनुवर्तते, तेन पर्यवाणां चिरं स्थितिः, द्रव्यस्य तु अचिरम् इति फलितम् । सू०९। कि अवगाहना रहे अथवा न रहे फिर भी द्रव्य रहता ही है-इस कारण अवगाहनाद्धा की अपेक्षा द्रव्याद्धा असंख्यात गुणित कहा गया है। अब भावायुष्क के बहुत्व का विचार किया जाता है-"संघायमे. यो वा" इत्यादि । इस गाथा का भाव ऐसा है कि संघात अथवा भेद द्वारा द्रव्य का उपरम हो जाने पर भी पर्यायों की विद्यमानता रहती ही है। जिस प्रकार घिस कर साफ किये गये वस्त्र में शक्लादि गुणोंका सद्भाव रहता है। यदि सकलगुणों का उपरम माना जावे तो फिर द्रव्य की भी सत्ता नहीं रह सकती है। और न अवगाहना ही रह सकती है। इस तरह के इस कथन से यह बात प्रकट हो जाती है कि पर्यायों का अव. स्थान चिरकाल तक रहता है और द्रव्य का अवसस्थान अल्पकालतक, इस प्रकार के कथन का कारण क्या है सो यह “संघायभेय” इत्यादि અવગાહના રહે કે ન રહે, છતાં પણ દ્રવ્ય તે રહે જ છે. તે કારણે અવગાહના કાળ કરતાં દ્રવ્ય સ્થાનાયુ કાળ અસંખ્યાતગણે કહ્યો છે. હવે ભાવાયુષ્કની અધિકતાનું પ્રતિપાદન કરવા માટે નીચેની ગાથા આપી છે “संघायभेयओ वा 'त्यादि. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સંઘાત (સંઘર્ષ) અથવા ભેદ દ્વારા દ્રવ્યને વિનાશ થવા છતાં પણ પર્યાનું અસ્તિત્વ તો રહે જ છે. જેવી રીતે ધોઈને સાફ કરવામાં આવેલા વસ્ત્રમાં શુકલ દિ ગુણને સદૂભાવ રહે છે એજ પ્રમાણે દ્રવ્યની નિવૃત્તિ થવા છતાં પણ પર્યાયોનું અસ્તિત્વ તે રહે જ. છે. જે સમસ્ત ગુણોની નિવૃત્તિને સ્વીકાર કરવામાં આવે તે દ્રવ્યની પણ સત્તા રહી શકતી નથી, અને અવગાહના પણ રહી શકતી નથી. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે પર્યાનું અસ્તિત્વ ચિરકાળ (દીર્ઘકાળ) સુધી રહે છે. આ પ્રકારના કથનનું કારણ શું છે, તેનું નીચેની ગાથા દ્વારા પ્રતિપાદન आयुछे. “संघाय भेय बंधाणु " प्रत्याहि. श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy