________________
प्रमेयचन्द्रिका टी० श०५ उ०७ सू० ६ पुनलद्रव्यस्याल्पबहुत्वनिरूपणम् ५५१ हनानिवृत्तावपि द्रव्यस्य निवर्तनाभावात् , अतो द्रव्यम् अवगाहनायां नियत्वेन व्याप्यत्वेन असम्बद्धमुच्यते शिंशपात्वे वृक्षत्वमिव तदुपसंहरति-'जम्हा तत्थण्णत्थ व, दव्वं ओगाहणाए तं चे।।
दबद्धाऽसंवगुणा, तम्हा ओगाहणद्धाओ' ॥८॥ छाया-" यस्मात्तत्रान्यत्र वा द्रव्यम् अवगाहनायां तदेव,
द्रव्याद्धाऽसंख्यगुणा तस्या अवगाहनाद्धायाः" ॥ ८॥ इस गाथा का निष्कर्ष इस तरह से है किसंकोच और विकोच को छो. डकर अवगाहनाद्धा द्रव्य में नियतरूप से संबद्ध है । जैसे वृक्ष में खदि. रत्व रहता है । जब द्रव्य में संकोच और विकोच का अभाव रहता है तब द्रव्य में अवगाहना का सद्भाव रहता है और इनके सद्भाव में अचगाहना रहती नहीं है इस तरह द्रव्य में अवगाहना अनियतरूप से संघद्ध है। द्रव्य में इससे विपरीतता है यद्यपि द्रव्य संकोचन और विकोचन मात्र होता है तो भी वह नियतरूप से अवगाहना में संबद्ध नहीं होता है अर्थात जिस तरह खदिरत्व में वृक्षत्व संबद्ध है उस तरह संकोचन विकोचन द्वारा अवगाहना के नाश हो जाने के बाद भी द्रव्य की निवृत्ति नहीं होती इसलिये अवगाहना में द्रव्य नियतपणे संबद्ध नहीं है ऐसा कहा जाता है । इसी बात को उपसंहृत करते हुए सत्रकार कहते हैं-" जम्हा तत्थ पणत्थ य" इत्यादि। દ્રવ્ય સ્થાનાયુષ્યને અસંખ્યાતગણું કહ્યું છે. આ ગાથાને સારાંશ નીચે પ્રમાણે છે-સંકચન અને પ્રસરણને અભાવ હોય ત્યારે અવગાહના દ્રવ્યમાં નિયતરૂપે સંબદ્ધ રહે છે. જેવી રીતે વૃક્ષમાં ખદિરત્વ ( ખેર નામાના વૃક્ષનું તત્વ) હોય છે, તે પ્રમાણે આ વસ્તુ પણ થાય છે. જ્યારે દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણનો અભાવ રહે છે, ત્યારે દ્રવ્યમાં અવગાહના સદૂભાવ રહે છે, અને તેમને સદૂભાવ હોય ત્યારે અવગાહનાનો અભાવ રહે છે. આ રીતે દ્રવ્યમાં અવગાહના અનિયત રૂપે સંબદ્ધ છે. દ્રવ્યમાં એના કરતાં વિપરીતતા હોય છે–ભલે દ્રવ્યનું સંકુચન પ્રસરણ થતું હોય, છતાં પણ તે (દ્રવ્ય) નિયત અવગાહના સાથે સંબદ્ધ હોતું નથી. જેવી રીતે ખદિરવમાં વૃક્ષત્વ સંગદ્ધ હોય છે એવી જ રીતે સંકુચન-પ્રસરણ દ્વારા અવગાહના નાશ થઈ ગયા પછી પણ દ્રવ્યને નાશ થતો નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે અવગાહનામાં દ્રવ્ય નિયતપણે સંબદ્ધ હોતું નથી. એ જ વાતને ઉપસંહાર ४२di सूत्र.२ ४३ छ-" जम्हा तत्थऽणत्थ व " त्याह.
श्री. भगवती सूत्र:४