SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ५२० भगवतीसूत्रे ख्येयं कालं तिष्ठति, यावत्करणात् - द्विगुणकालकपुद्गलादारभ्य असंख्यात गुणकाळकपुद्गलपर्यन्तं संग्राह्यम् , ' एवं वण्ण-गंध-रस-फासं जाव-अणंतगुणलुक्खे' एवं तथैव वर्ण-गन्ध-रस-स्पर्शम् , एकगुणकालादिवर्णकः एकगुण गन्धकः, एकगुणरसकः, एकगुणस्पर्शकः पुद्गलः यावत् - अनन्तगुणरूक्षः पुद्गलः जघन्येन एक समयम् , उत्कर्षेण असंख्येयं कालं तिष्ठति, यावत्करणात्-द्विगुणकालादिवर्ण मुद्गलादारभ्य असंख्यातगुणरूक्षपुद्गलपर्यन्तं संग्राह्यम् , ' एवं सुहुमपणिणए पोग्गले' एवं तथैव मूक्ष्मपरिणतः पुद्गलः जघन्येन एक समयम् उत्कसकता है । यहां यावत् शब्द से कृष्णगुण के दो अंशवाले पुद्गल से लेकर कृष्णगुण के असंख्यान अंशवाले पुद्गल का ग्रहण हुआ है। ( एवं वष्ण, गंध, रस, फास जाव अणंतगुणलुक्खे ) इसी प्रकार से यहां पर यह भी और समझ लेना चाहिये कि एकगुणादि अन्यवर्णवाला पुद्गल एकगुणादिगंधवाला, एकगुणादिरसवाला पुद्गल, एकगुणादि स्पर्श वाला पुद्गल यावत् अनंतगुणरूक्षवाला पुद्गल जधन्य से एक समयतक और उस्कृष्ट से असंख्यात कालतक अपनी २ स्थिति में बना रहता है अर्थात् जो पुद्गल पीतादि (पीले ) वर्ण के एक अंशवाला है तो वह इस पीतादि वर्ण के एक अंश की स्थिति में कम से कम एक समयतक और अधिक से अधिक अमख्यात कालतक बना रहेगा, इमी प्रकार से एक गुणादि गंध आदि से युक्त पुद्गल के विषय में भी जानना चाहिये । यहां यावत् शब्द से द्विगुग पीनादि ( पीले ) वर्णं वाले पुद्गल से लेकर असंख्यानरूप गुणवाले पुद्गल का ग्रहण हुआ है । (एवं सुहम પદથી કૃષ્ણગુણના બેથી લઈને અસ ખ્યાત અંશ પર્યન્તના પુદ્ગલે ગ્રહણ १२वाभा माया छ. :" एवं वण्ण, गंध, रस, फास जाव अणतगुणलुखे" એ જ પ્રમાણે વર્ણના એકથી અનંત અંશવાળા, ગંધના એકથી અનંત અંશ. વાળા, રસના એકથી અનંત અંશવાળા, સ્પર્શના એકથી અનંત અંશવાળા પદગલે પણ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી પોતપોતાની એ જ અવસ્થામાં રહે છે. રૂક્ષતાના અનંત પર્યન્તના અશેવા પુદગલ પણ ઓછામાં ઓછા એક સમય સુધી તેની અસલ અવ સ્થામાં જ રહી શકે છે. ધારો કે કોઈ પુદગલમાં પીળાશ આદિ વર્ણનો એક અંશ વહેલે હોય, તે તે પુદ્ગલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસર ખ્યાત કાળ સુધી પીળાશ આદિ વર્ષના એક જ અંશવાળું રહેશે. ત્યારબાદ તેના તે વર્ણને અંશે અવશ્ય વધશે. ગંધ, રસ, સ્પર્શ આદિના વિષયમાં શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy