SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्र हेज्जा ?' गौतमः पृच्छनि-हे भदन्त ! परमाणुपुद्गलः खलु असिधारां वा, क्षुरधारां वा अवगाहेत, आश्रयेत? तदुपरि स्थातुं शक्नुयात् किम् ? भगवानाह-'हंता, ओगाहेज्जा' हे गौतम ! हन्त, सत्यम् अवगाहेत, परमाणुपुद्गलः असिधारादिकोपरि स्थातुं शक्नुयात् । गौतमः पुनः पृच्छति-से णं भंते ! तत्थ छिज्जेज्जा टीकार्थ-पुद्गल का अधिकार होने से ही सूत्रकार ने इस सूत्रद्वारा उस की विशेष वक्तव्यता का कथन किया है इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है कि " परमाणुपोग्गले णं भंते ! असिधारं वा खुरधारं वा ओ गाहेज्जा" हे भदन्त ! परमाणुपुद्गल जो होता है वह क्या तलवार की धार के ऊपर अथवा छुरा की धार के ऊपर ठहर सकता है ? इस प्रश्न के पूछनेका अभिप्राय ऐसा है कि परमाणु पुद्गल अविभागी होता है और वह इतना सूक्ष्म होता है कि चक्षु इन्द्रिय उसे अपना विषय नहीं पना सकती। लोकमें सर्वत्र ये पुद्गलपरमाणु भरे हुए हैं। इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं (हंता ओगाहेज्जा ) हां, गौतम ! पुद्गल परमाणु तलवार की धार या उस्तरा की धार के ऊपर ठहर सकता है। क्यों कि जब लोक के प्रत्येक प्रदेश पर पुद्गल का अवगाह हो रहा है तो क्षुरा की धार पर और तलवारकी धार पर इनके अवगाह होने में बाधा ही कौनसी हो सकती है। इस बात को सुनकर गौतम के चित्त में इस ટકાથ–પુલનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં યુદ્ધ લના વિશે વિશેષ વક્તવ્યનું પ્રતિપાદન કરવા માટે પ્રશ્નોત્તરો આપ્યા છે. गौतमस्वाभी मडावीर प्रसुन सेवा ५ ५छे छे “परमाणु पोग्गलेणं भंते ! असिधार वा खुरधार वा ओगाहेज्जा ?” महन्त ! ५२भY મુદ્દલ છે તલવારની ધાર ઉપર અથવા અસ્ત્રાની ધાર ઉપર રહી શકે છે ખરું? આ પ્રશ્ન પૂછવા પાછળનો આશય એ છે કે પરમાણુ યુદ્વ અવિભાગી હોય છે. તે એટલું બધું સૂક્ષમ હોય છે કે ચક્ષુ ઈન્દ્રિય દ્વારા તે તેને જોઈ શકતું નથી. લોકમાં બધે તે પરમાણુ યુદ્ધ રહેલાં છે. मडावीर प्रभु गौतम शुधरने मेवा १४१५ मा छ , “ हता, ओगाहेज्जा" डा, गौतम ! पुस ५२मा तसारनी घार ५२ अथ। मखानी ધાર ઉપર રહી શકે છે. કારણ કે લોકના પ્રત્યેક પ્રદેશમાં જે તેનું અસ્તિત્વ હોય, તે તલવારની ધાર ઉપર અથવા અન્નાની ધાર ઉપર તે કેમ ન હોય! લોકમાં સર્વત્ર રહેલા પુદ્ગલ પરમાણુઓનું અસ્તિત્વ તલવારની અથવા અસાની ધાર ઉપર પણ અવશ્ય હાય જ. મહાવીર પ્રભુને તે જવાબ સાંભળીને ગૌતમ સ્વામીને એવી આશંકા श्री.भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy