________________
भगवतीसत्र मर्थोऽधस्तनरीत्या बोध्या, उज्ज्वलाम्-सुखलवस्पर्शरहिताम् तीव्रानुभावप्रकर्षत्वात् विपुलाम्-प्रचुरां परिमाणरहितत्वात् , प्रगाढाम्-अत्यन्ततीवाम् , प्रतिक्षणमसमाधि जनकत्यात् , कर्कशाम्-कठोरां प्रत्यङ्गदुःखजनकत्वात् , अनिष्टाम् , कटु काम्-निम्बादिरससदृशां-मनोग्नानिजनकत्वात् , परुपाम्-कर्कशां नामश्रवणेऽपि दुःखोत्पादकत्वात् , निष्ठुराम्- चित्तविक्षेपन निकाम् - अन्तःकरणभेदकत्वात् , चण्डाम्-उग्राम्-आत्मनः प्रतिप्रदेशव्यापित्वात् , तीव्रां-तीक्ष्णाम्-झटिति शरीर व्यापित्यात् , दुःखाम् - अनुवरूपाम्-असमाधिजनकत्वात् , दुर्गाम्-दुःखेनाश्रयणयोग्याम् , अतएव दुरध्यासाम्-दुःसहामिति ॥ मू. ६॥ हैं, परस्पर में लड़ते हैं-इससे उन्हें बड़ा कष्ट होता है । यह वेदना जो उन्हें होती है यह उज्ज्वल,-लुखके लव-अंश तक से भी रहित होती है। अत्यन्त दुष्ट परिणामों के प्रकर्ष होने के कारण वह विपुल होती है, वह कितनी होती है ? इस प्रकार से इस वेदना का परिमाण नहीं कहा जा सकता है-1 प्रगाढ प्रति समय असमाधिजनक होने से वह अत्यन्त तीव्र होती है। प्रत्यङ्ग में दुःखोत्पादक होने से वह कर्कश-कठोर होती है-अनिष्ट एवं मनोग्लानिजनक होने से निम्बादिरस के जैसी कटुक होती है। नामश्रवण से भी दुःखोत्पादक होने के कारण वह अत्यन्त कठोर होती है। चित्त में विक्षेपजनक होने से वह निष्ठुर तथा आत्माके प्रत्येक प्रदेश में व्याप्त होने के कारण चण्ड उग्र होती है વિકfણા કરીને તે નારક છો એક બીજાના શરીરને પીડા પહોંચાડે છે, પરસ્પર લડે છે, તેથી તેમને ઘણું પીડા થાય છે. તેને જે વેદના થાય છે તે એટલી બધી તીવ્ર હોય છે કે તે વેદનાને ઉજજવળ કહી છે–સુખના અંશમાત્રને પણ અભાવવાળી તે વેદના હોય છે. અત્યંત દુષ્ટ પરિણામેના પ્રકર્ષને લીધે તે વેદના વિપુલ હોય છે. તે વેદના કેટલી થતી હશેએટલે કે તેનું પ્રમાણ કેટલું હશે, તે કહી શકાય તેમ નથી. તે વેદના પ્રગાઢ-અત્યન્ત તીવ્ર હોય છે અને પ્રતિસમય અસમાધિજનક હોય છે. તે વેદના પ્રત્યેક અંગને દુઃખ દાયક થઈ પડે છે, તેથી તેને કર્કશ ( કૌર ) કહી છે. વળી તે અનિષ્ટ અને ગ્લાનિજનક હેવાથી તેને લીંબડાના રસ જેવી કટુક કડવી કહેલી છે. તેનું વર્ણન સાંભળવાથી અથવા નામ સાંભળવાથી પણ ચિત્તમાં દુઃખ ઉત્પન્ન કરનારી હોવાથી તેને અત્યંત કઠેર કહી છે. ચિત્તમાં વિક્ષેપ પિદા કરનાર હોવાથી તેને નિષ્ફર કહી છે અને આત્માના પ્રત્યેક પ્રદેશમાં
श्री.भगवती सूत्र:४