SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० श०५उ०६सू७२ भाण्डक्रियमाणाग्निकायकर्मबंधनिरूपणम् ३९७ "अहेणं समए समए वोकसिज्जमाणे, वोक्कसिज्जमाणे " अथ खलु यदा खलु समये समये व्यपकृष्यमाणः व्यपकृष्यमाणः उत्तरोत्तरं हासं गच्छन् 'चरिमकालसमयंसि' चरमकालसमये-' इंगालब्भूए. मुम्मुरब्भूए, छारियन्भूए' अङ्गारका भी अर्थ समझना चाहिये । महाक्रियतर अग्नि को इसलिये कहा गया है कि यह प्रज्वलित होने पर महान अपाय-अनिष्ट का कारण भी बन जाती है। क्यों कि इसके द्वारा नगरों के नगर भी भस्मीभूत हो सकते हैं । इसीसे यह बहुत अधिक मात्रा में नवीन कर्मबंध का कारण होनेसे महास्रवरूप विशेषण से विशेषित किया गया है। महावेदनतर पद जो अग्निकाय के साथ दिया गया है, वह यह प्रकट करता है कि इस प्रकार की क्रिया से जो कर्म का बंध जीव को हो जाता है वह उसके लिये आगे चलकर बहुत ही अधिक वेदना देने वाला होता है । अथवा शरीर के साथ जब अग्निकाय का संबंध हो जाता है उस समय जीव को बहुत अधिक वेदना होती है इस तरह यह अग्निकाय परस्परत संघाति होने से स्वयं के लिये तथा पर के लिये महावेदना का कारण बन जाता है । अतः यह महा वेदनतर है। अब गौतम प्रभु से पूछते हैं कि हे भदन्त ! (अहेणं समए२ वोकसिज्जमाण " जषयही अग्निकाय समय समय पर अर्थात् धीरे२ व्यपकष्यमाण होता है-उत्तरोत्तर अपनी तेजी से रहित बनने लगता है, और से प्रभारी (महाक्रियतराय, महास्रवतराय, महावेदनतराय) महा या વાળે, મહા આસ્રવવાળે અને મહા વેદનાવાળા હોય છે કે નહિ? અગ્નિને મહાકિયતર કહેવાનું કારણ એ છે કે જ્યારે પ્રચંડ અગ્નિ લાગે ત્યારે તે મહાન અનિષ્ટનું પણ કારણ બને છે. પ્રચંડ આગમાં નગરનાં નગરે બળીને ખાખ થઈ જવાના દાખલા પણ બને છે. તેને મહા આસવ રૂપ કહેવાનું કારણ એ છે કે તેના દ્વારા ઘણી જ મેટી માત્રામાં નવીન કર્મને બંધ કરાતું હોય છે. તેને મહા વેદનતર કહેવાનું કારણ એ છે કે આ પ્રકારની ક્રિયાથી જીવ જે કર્મને બંધ બાંધે છે, તે કર્મબંધને કારણે આગળ જતાં તેને મહાન વેદના ભગવવી પડે છે. અથવા શરીરની સાથે જયારે અગ્નિકાયને સંસર્ગ થાય છે, ત્યારે જીવને ઘણું જ ભારે વેદના થાય છે. આ રીતે તે અગ્નિકાય પરસ્પર સંઘાતિત થવાને લીધે પિતાને માટે અને બીજાને માટે મહાવેદનાનું કારણ બની જાય છે તેથી જ તેને મહાવેદનતર કહેલ છે. डवे गौतम स्वामी महावीर प्रभुने मेवा प्रश्न पूछे छे है-(अहेण समए समए वोक्कसिज्जमाणे ) ज्यारे ते मनिय उत्तरोत्तर सोसावा मांडछ. मोटोन्यारत मे तेन तेन्थी २डित थ। भांड छ, भने (चरिम श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy