SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ३९६ भगवती सूत्रे महाक्रिया = भाविमहापापरूपा, महाऽऽस्रवः अत्यन्त नूतनकर्मोपादानहेतुभूतः, महावेदनं - भाविनी तत्कर्मजन्या महापीडा, परस्पर शरीरसंबाधजन्या पीडा वा । जली हुई है और प्रत्वलित हो रही है, वह अग्नि बहुत अधिक रूप में ज्ञानावरण आदि कर्मबंध की हेतु भूत होती है क्या ? गौतम स्वामीका यह प्रश्न ठीक है क्यों कि प्रज्ञापना सूत्रके तेईसवें पदके दूसरे उद्देशे में एकेन्द्रिय अग्निकाय जीवोंके बन्धनमें भी जघन्यता और उत्कृष्टता भगवानने कही है । अथवा संज्ञी जीव में इसके निमित्त का लेकर उत्कृष्ट ज्ञानावरण आदि कर्म का बंध होता है अतः ज्ञानावरण आदि कर्म बंध रूप कार्य में अग्नि को प्रज्वलित करने रूप क्रिया भी कारण पड़ती है । इस तरह यहां पर कार्य में कारण का उपचार कर अग्निकाय को स्वयं महा कर्म तररूप कहा गया है । यद्यपि अग्निकाय स्वयं एकेन्द्रिय जीवरूप है और वह भी कर्म बंध से युक्त है तथा उसके उत्कृष्टरूपसे कर्मका बंध भी होता है - परन्तु यहां पर संज्ञी पंचेन्द्रिय जीवको लेकर कहते हैं । इसलिये यहां पर प्रश्न का आशय यही है कि अग्निकाय को जलानेरूप क्रिया से, जलाने वाले को महाकर्मका बंध होता है क्या ? इसी तरह से " महाक्रियतराय महास्त्रवतराय, महावेदनतराय, " इन पदों વાત જ જીદ્દી છે ! પરન્તુ જે અગ્નિ તત્કાળ પ્રજ્વલિત થયેલ હાય અને જેની જવાળા નીકળતી હાય, તે અગ્નિ શું અધિક પ્રમાણમાં જ્ઞાનાવરણ દિ કર્મ બંધના હેતભૂત બને છે ખરી ? ગૌતમ સ્વામીના આ પ્રશ્ન ઠીક છે કારણ " 3 ' प्रज्ञापनासूत्र' ना तेवीसभा पहना जीन उद्देशामां मेडेन्द्रिय अभिय જીવા ખધનામાં પણ જઘન્યતા અને ઉત્કૃષ્ટતા ભગવાને કહી છે. અથવા સંગી જીવેામાં તેના નિમિત્તથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવરણ આદિ કર્માંના બંધ કરાતા હાય છે—તેથી જ્ઞાનાવરણુ આદિ કધ રૂપ કાને માટે અગ્નિ પ્રજવલિત કરવાની ક્રિયા કારણભૂત બને છે ખરી ? આ રીતે અહીં કાર્યોંમાં કારણને ઉપચાર કરીને અગ્નિકા ને જ મહાકમ તરરૂપ કહેવામાં આવેલ છે. જો કે અગ્નિકાય પાતે તા એકેન્દ્રિય જીવરૂપ છે, અને તે પણ કર્માંધથી યુક્ત હાય છે, તથા તેને ઉત્કૃષ્ટરૂપે કમના બંધ પણ અંધાય છે, પણ અહીં સત્તી પચેન્દ્રિય જીવને લઈને કહેવામાં આવે છે. તેથી અહી... પ્રશ્નને આશય એટલે જ છે કે અગ્નિકાયને પ્રજવલિત કરનાર વ્યક્તિ શું મહાન ક`બધ બાંધે છે ખરા ? श्री भगवती सूत्र : ४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy