SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती सूत्रे ___ अत्र जम्बूद्वीपे सूर्यद्वय सद्भावात् प्रश्नोत्तरसूत्रयोः युगपदेव दिग्द्वये दिवस: प्रतिपादितः यद्यप्यत्र ' दक्षिणार्धे' तथा ' उत्तरार्धे ' इत्युक्तम् तथापि अर्धशब्दस्यात्र भागमात्रार्थकतया तयोः ' दक्षिणभागे' 'उत्तरभागे' इत्यर्थोऽवसेयः अन्यथा तयोर्यथाश्रुतार्थकत्वे सम्पूर्णे एव दक्षिणार्धे उत्तरार्धे च दिवसलाभेन पूर्वपश्चिमयोः रात्रिप्रतिपादनासङ्गत्यापत्तिः अर्धद्वयकथनेन समग्रक्षेत्रस्य परिग्रहात्, एवमग्रेऽपि दक्षिणार्धादिशब्देन दक्षिणादिदिग्भागमात्रस्यैव ग्रहणं बोध्यम् , न गया है । तात्पर्य यह है कि जब दक्षिणार्ध में दिवस होता है-तब उतरार्ध में भी दिवस होता है । और जब उतराध में दिवस रहता है तष सुमेरूपर्वत की पूर्वपश्चिम दिशा की तरफ रात्रि रहती है। जम्बूद्वीप में सूर्यों का सद्भाव कहा गया है इसी कारण प्रश्नोत्तर एक ही साथ दो दिशाओं में दक्षिणार्ध में और उत्तरार्ध में दिवस कहा गया है। दक्षिणार्ध शब्द का अर्थ दक्षिणदिग्विभाग और उत्तरार्ध का अर्थ उत्सरदिग्भाग है । अर्ध शब्द का अर्थ यहां अमुक भाग मात्र किया गया है । इस तरह एक दक्षिण दिशा के अमुक भाग में और दू. सरे उत्तरदिशा के अमुक भाग में दिवस होता है ऐसा अर्थ जानना चाहिये, न कि दक्षिण के समग्र भाग में दिवस होता है ऐसा अर्थ न. ही जानना चाहिये, कहने का तात्पर्य यह है कि दक्षिणदिशा में आये दीपभा मावेसा भरपतनी पूर्व मने पश्चिम दिशामा रात्रि डाय छे. (जाव राई भवइ) भा २ (जाव) ५४ मा०यु छ तेना द्वारा सूत्रा8 अड४२पानी છે, તે ગ્રહણ કરીને ઉપરને જવાબ પૂરે પૂરે લખે છે) આ પ્રશ્રનેત્તરનું તાત્પર્ય એ છે કે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં પણ દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે, ત્યારે સુમેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ રાત્રિ હોય છે. જેબૂદ્વીપમાં સૂર્યને સદ્દભાવ (બે સૂર્યોનું અસ્તિત્વ) બતાવ્યું છે, તે કારણે જ પ્રશ્નોત્તર સૂત્રમાં એક સાથે બે દિશાઓમાં-દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં– દિવસ કહ્યો છે. દક્ષિણાર્ધ એટલે દક્ષિણ દિગ્વિભાગ, અને ઉત્તરાર્ધ એટલે ઉત્તરદિગ્વિભાગ. અહીં (અર્ધ) શબ્દ બરાબર અર્ધ ભાગના અર્થમાં વપરાયે નથી; પણ અમુક ભાગના અર્થમાં જ વપરાય છે. આ રીતે દક્ષિણ એટલે દક્ષિ દિશાને અમુક ભાગ અને ઉત્તરાર્ધ એટલે ઉત્તર દિશાને અમુક ભાગ સમજવું જોઈએ. (ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધમાં દિવસ થાય છે, આ કથનને સાથે આ પ્રમાણે સમજવું જોઈએ (દક્ષિણ દિશામાં આવેલા અમુક ભાગમાં श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy