SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श० ५ उ०३ सू० ५ शिष्यद्वयस्वरूपनिरूपणम् २५१ पद से " भोत्स्यन्ते, मोक्ष्यन्ति, परिनिवास्यन्ति, सर्वदुःखानां शारीर मानसानां" इन पदों का संग्रह हुआ है। यद्यपि विचार किया जाय तो जीव जब सिद्धिपद को प्राप्त कर लेता है-तब वह केवल ज्ञान रूप अनन्तज्ञान का धनी वहां बना ही रहता है, समस्त कर्मो से उसे छुटकारा भी मिल जाता है, बिलकुल वह शांत हो जाता है और शारिरिक मानसिक संताप भी उसके सर्वथा प्रक्षिण (क्षय) हो जाते हैंफिर भी यावत्पद से जो इन पदों का यहां ग्रहण किया गया है वह विशेष महत्त्व रखता है और वह महत्त्व इस प्रकार से है-अन्य कितनेक सिद्धान्तकारों ने आत्मा को सिद्धिपद में प्राप्त होने पर ज्ञान से हीन माना है, कितनेक सिद्धान्त कारों ने उसे वहां कर्म से रहित नहीं भी माना है। कितनेक सिद्धान्तकारों ने उसे वहां अशान्त भी माना है। जीवों को सुख दुःख देने से वहाँ शान्ति नहीं मिलती है ऐसा भी कितनेक सिद्धान्तकारों का मन्तब्य है। इन्हीं तमाम मन्तव्यों को निरा. करण करने के लिये 'भोत्स्यन्ते' आदि पदों का यहां गम्य होने पर भी प्रयोग किया गया है । देवों के मन में जब इस प्रकार का प्रश्न उत्पन्न हुआ-तष केवलज्ञानविशिष्ट होने के कारण, देवों के मनोगत भावको प्रभु ने उसी क्षण जान लिया (तएणं समणे भगवं महावीरे तष उन श्रमण भगवान महावीर ने जो कि (तेहिं देवेहिं मणसा पुढे ) शारीर मानसानां ' Am पहने। समावेश ४२॥ये। छ. ने सिद्धपहनी प्राप्ति કરનારે જીવ કેવળ જ્ઞાનરૂપ અનંત જ્ઞાનને સ્વામી બનેલે જ હોય છે, સમસ્ત કર્મોમાંથી છુટકારો પણ મેળવે છે, તે બિલકુલ શાન્ત થઈ જાય છે, તેના શારીરિક અને માનસિક સંતાપોનો પણ સર્વથા ક્ષય થઈ જાય છે; તે પછી, “બુદ્ધ થશે, ઉપશાન્ત થશે, સમસ્ત દુઓને સર્વથા નાશ કરશે ” ઈત્યાદિ પદની શી આવશ્યકતા છે? સૂત્રકાર તેને ખુલાસે આ પ્રમાણે કરે છે. અન્ય કેટલાક સિદ્ધાન્તકારોએ સિદ્ધપદ પામેલા આત્માને પણ જ્ઞાનહીન બતાવ્યો છે, કેટલાક સિદ્ધાન્તકારોએ તેને ત્યાં અશાન્ત બતાવ્યું છે, જેને સુખદુઃખ દેવાથી તેને ત્યાં શાન્તિ અને સુખ મળતાં નથી, એવું પણ કેટલાક સિદ્ધાન્તકરોએ બતાવ્યું છે. એ સમસ્ત માન્યતાઓનું ખંડન કરવાને માટે ઉપરોક્ત પદેને આ સૂત્રમાં સમાવેશ કરવામાં આવ્યું છે. દેવેએ મનથી જ પૂછેલા પ્રશ્નને મહાવીર પ્રભુ જાણી ગયા. કારણ કે તેઓ કેવળજ્ઞાની હતા. કેવળજ્ઞાની બીજાના મને ગત ભાવેને જાણે શકે છે. " तएणं समणे भगवं महावीरे तेहिं देवेहि मणसापुढे " ते मन्ने देवो नारा શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy