SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० श० ५ उ० ४ चतुर्थो शकस्य विषयविषरणम् १९५ तदनन्तरं प्रत्यक्षानुमानोपमानागमप्रमाणकथनम् , ततः केवलिनः चरमकर्म चरमनिर्जराविषयकज्ञानदर्शनप्रतिपादनम् , प्रणीतमनोवचसोः धारणप्रतिपादन च। केवलिनो मनोवचसोः केषाश्चिद् वैमानिकानां ज्ञानं केषांचिन्नेति प्रति पादनम् मायिमिथ्यादृष्टयमायिसम्यग् दृष्टिभेदेन, अनन्तरोपपत्रक - परम्परोप. पनकभेदेन, पर्याप्तापर्याप्तभेदेन, उपयुक्ताऽनुपयुक्तभेदेन च वैमानिकानां प्रति पादनम् । ततः स्वस्थानस्थितानामेव अनुत्तरवैमानिकानाम् इहस्थितकेवलिना सह संभाषणम् , तत्कथाश्रवणं च । अनुत्तरवैमानिकानाम् ज्ञपशान्तमोहः नो उदीर्ण हैं ऐसा प्रतिपादन, केवली भगवान के श्रावक और श्राविका आदिका कथन, इसके बाद प्रत्यक्ष, अनुमान, उपमान, आगम, इन प्रमाणों का कथन, केवली भगवान् चरमकर्म चरमनिर्जरा को जानते हैं और देखते हैं ऐसा कयन, तथा वे प्रणीत मनवचन को धारण करते हैं ऐसा कथन, केवली भगवान के मन वचन का किन्हीं २ वैमानिक को ज्ञान होता है और किन्हीं २ को नहीं होता है ऐसी प्ररूपणा, मायी मिध्यादृष्टि और अमायि मिथ्यादृष्टि के भेद से, अनन्तरोपपन्नक और परम्परोपपन्नक के भेद से, पर्याप्त और अपर्याप्त के भेद से, तथा उपयुक्त और अनुपयुक्त के भेद से वैमानिक देवों का कथन, स्वस्थान में स्थित होकर ही अनुत्तर वैमानिक देव इस लोक में स्थित हुए केवली भगवान के साथ संभाषण करते हैं और उन के द्वारा की गई धर्मकथा का वे श्रवण करते हैं ऐसा प्रतिपादन, अनुत्तर वैमानिक देव उपशान्त मोहवाले होते हैं, उदीर्ण मोहवाले नहीं होते हैं और न क्षीणमोहवाले ही होते શ્રાવક અને શ્રાવિકાઓનું કથન. ત્યાર બાદ પ્રત્યક્ષ, અનુમાન ઉપમાન અને આગમ, એ પ્રમાણેનું કથન કેવલી ભગવાન ચરમકર્મ અને ચરમ નિજ રાને જાણે છે, અને દેખે છે એવું કથન તથા તેઓ પ્રણીત મન વચનને ધારણ કરે છે, એવું કથન કેવલી ભગવાનના મન વચનનુ જ્ઞાન કેઈ કઈ વૈમાનિકને થાય છે અને કઈ કઈ ને થતું નથી એવું પ્રતિપાદન. માયી મિથ્યાદષ્ટિ અને અમાયીમિથ્યા દષ્ટિના ભેદથી, અનન્તરપપન્નક અને પર. પરોપપન્નકના ભેદથી, પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી, તથા ઉપયુકત અને અનુપયુકતના ભેદથી વિમાનિક દેવેનું નિરૂપણ. વળી આ ઉદ્દેશકમાં એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે અનુત્તર વિમાનવાસી દે તેમના સ્થાને રહીને આ લેકમાં રહેલા કેવલી ભગવાનની સાથે સંભાષણ કરે છે અને તેમના દ્વારા કરવામાં આવતી ધર્મકથાનું શ્રવણ કરે છે. અનુત્તર વિમાનવાસી દેવો भ २४ श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy