SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे कूपेन वा गर्भप्रवेशनविषयशङ्कायाः स्वीकारात्मक समाधानम् , गर्भस्य पीडादि विनैव केवलं तक्षणादिद्वारा तनूकरणेन गर्भाशयान्तरे प्रवेशकथनं च । ततः अतिमुक्तकस्य श्रमणस्य वृत्तान्तप्रतिपादनम् । महावीरसमीपे समागतस्य देवयस्य वृत्तान्तप्रतिपादनपूर्वकं भगवतः सप्तशतान्तेवासिनां सिद्धत्वप्रति पादनम् । महावीरं प्रति गौतमं प्रति संजातस्य देवद्वयवार्तालापस्य प्रतिपादनं च। ततो देवस्य संयताऽसंयतविषये प्रश्नः 'नो संयत' इति शब्देन देवस्य व्यपदेश कथनम् , देवानाम् अर्धमागधीविशिष्टभाषा, ततोहि केवलिनो जीवान्तःकरण ज्ञताप्रतिपादनम् , छद्मस्थस्य च श्रवणद्वारा प्रमाणद्वारा वा परम्परया जीवान्तः करणज्ञताप्रतिपादनम् , ततः केवलिनां श्रावक - श्राविकादिमतिपादनं च । नख के अग्रभाग द्वारा अथश रोमकूप द्वारा गर्भ को प्रवेश कराने के विषय में शङ्का का स्वीकारात्मक उत्तर-तथा गर्भ को किसी भी प्रकार की पीड़ा न हो सके इस प्रकार से उसका तक्षणादिद्वारा सूक्ष्मरूप कर के फिर दूसरे गर्भ में उसे रखना ऐसा उत्तररूप कथन, अतिमुक्तक श्रमण के वृत्तान्त का प्रतिपादन । महावीर स्वामी के पास में आये हुए दो देवों का वृत्तान्त कथन तथा भगवान् के ७ सौ शिष्योंका सिद्धान्त प्रतिपादन, महावीर एवं गौतम की दो देवों के विषय में हुई वार्ता का कथन, देव संयत होते हैं अथवा असंयत होते हैं ऐसा कथन, देव नो संयत होते हैं ऐसा समाधान, देवोंकी विशिष्ट भाषा अर्द्धमागधी होती हैं । केवली भगवान् जीवोंके अन्तःकरणको जानते हैं ऐसा कथन, छमस्थ श्रवणद्वारा अथवा प्रमाणद्वारा-परम्परारूपसे जीवोंके अन्तःकरणका जानते શયમાં મૂકીને” નખના અગ્રભાગ દ્વારા અથવા રેમકુપ દ્વારા ગર્ભને પ્રવેશ કરાવવા વિષેની શંકાને સ્વીકારાત્મક (હકાર વાચક) ઉત્તર. તે ગર્ભને કોઈ પણ પ્રકારની પીડા ન પહોંચે એવી રીતે, તેનું અતિશય સૂકમરૂપ બનાવીને સંહરણ થાય છે અને બીજા ગર્ભમાં તેને મૂકવામાં આવે છે, એવું પ્રતિપાદન. અતિમુક્તક શ્રમણનાં વૃત્તાન્તનું પ્રતિપાદન મહાવીર સ્વામીની પાસે આવેલા બે દેના વૃત્તાન્તનું કથન, તથા ભગવાનના ૭૦૦ શિલ્વે દ્વારા સિદ્ધપદ પ્રાપ્ત કરશે એવું પ્રતિપાદન, મહાવીર અને ગૌતમ વચ્ચે તે દેવોના સંબંધમાં આવેલા વાર્તાલાપનું કથન, “દેવ સંયત હોય છે કે અસંયત हाय छ १" " नासयत डाय छ, ” से प्रतिपाहन. देवानी વિશિષ્ટ ભાષા અર્ધમાગધી હોય છે. કેવલી ભગવાન ના અંત રણને જાણે છે, એવું કથન, છદ્મસ્થ શ્રવણ દ્વારા અથવા પ્રમાણદ્વારા પરંપરા રૂપે જીવોના અંતઃ કરણને જાણે છે, એવું પ્રતિપાદન, કેવલી ભગવાનને श्री. भगवती सूत्र:४
SR No.006318
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1142
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy