________________
%
E
-
--
প্রযুক্ষি ঐo o৪ ০৪ ০২ সাঘালাহিলি
২০২৩ नेरइया' शेषाः वानव्यन्तरज्योतिषिकवैमानिकाः यथा नैरयिका उक्तास्तथा विज्ञेयाः । तथा नैरयिकाणां केवलम् अपत्याख्यानित्वस्योक्तत्वेन वानव्यन्तरादीनामपि केवलम् अप्रत्याख्यानिखमेवावसेयम् । प्रत्याख्यानं च तज्ज्ञानं विना न भवि तुमर्हतीति तज्ज्ञानं प्रतिपादयितुमाह-'जीवाणं भंते ! किं पच्चक्रवाणं जाणंति,अपचक्रवाणं जाणंति, पच्चक्खाणापच्चकवाणं जाणंति ?' गौतमः पृच्छति-हे भदन्त ! विरति अप्रत्याख्यानरूप होती है इसी का नाम प्रत्याख्यानाप्रत्याख्यान है। ऐसा ही चारित्र देशविरतिवाले श्रावक का होता है। इसके हिंसा. दिक पांच पापों का सर्व रूप से त्याग नहीं होता है किन्तु अनुरूप से ही होता है। इसी कारण इसका चारित्र ( अणुव्रत ) ऐसा कहा गया है। सर्व विरति रूप चारित्र में हिंसादि पापों का त्याग सर्व रूप से हो जाता है इस कारण सर्वविरतिरूप चरित्र (महाव्रत ) ऐसा कहा गया है ' सेसा जहा नेरइया शेष-वानव्धन्तर, ज्योतिषिक, एवं वैमानिक ये सब नैरयिक जीवों की तरह जानना चाहिये-अर्थात् नैरयिक जीव जिस तरह से केवल अप्रत्याख्यानी कहे गये हैं-उसी प्रकार से ये सब देव भी केवल अप्रत्याख्यानी होते हैं ऐसा जानना चाहिये । अब सूत्रकार यह बात प्रकट करते हैं कि पत्याख्यान प्रत्याख्यान का ज्ञान हुए विना नहीं हो सकता है-इसी बात को गौतम ने प्रभु से इस प्रकार से पूछा है कि-(जीवा णं भंते ! किं पच्चक्खाणं जाणंति, अपच्चक्खाणं
છે, આ પ્રકારની દેશવિરતિ (અંશતઃ વિરતિ) ને પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન કહે છે. એવું જ ચારિત્ર દેશવિરતિવાળા શ્રાવકનું હોય છે. તેના દ્વારા હિંસાદિક પાંચ પાપોને સંપૂર્ણ રૂપે ત્યાગ કરાતો નથી, પણ અનુરૂપે જ (અંશતઃ) ત્યાગ કરાય છે, તે કારણે તેના ચારિત્રને “અણુવ્રત ” કહે છે. સર્વવિરતિ રૂપ ચારિત્ર અંગીકાર કરનાર હિંસાદિક પાપનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે, તે ४२ साविति ३५ यात्रिने " भावत” डे छे. ( सेसा जहा नेरइया ) બાકીના છે એટલે કે વાનવ્યન્તર, જોતિષિક દેવે અને વૈમાનિકોને નારકની જેમ અપ્રત્યાખ્યાની જ સમજવા. તેઓ પ્રત્યાખ્યાની પણ હતા નથી અને પ્રત્યાખ્યાના-પ્રત્યાખ્યાની પણ હોતા નથી.
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે પ્રત્યાખ્યાનનું જ્ઞાન થયા વિના પ્રત્યાખ્યાન થઈ શક્તા નથી. એજ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર प्रलन मा प्रभारी प्रश्न पूछे छे-( जीवा णं भते ! किं पच्चक्खाणं जाणंति ? अपच्चक्खाणं जाणंति ? पच्चक्खागपच्चक्खाणं जाणंति ?) महन्त ! शं
म १२९
શ્રી ભગવતી સૂત્ર : ૪