________________
९१६
भगवतीसूत्रे अन्त्यास्तिस्रः सुरभिगन्धाः, लेश्या शुद्ध विषये त्वेवम्-आधास्तिस्रोऽशुद्धाः, अन्त्यास्तिस्रः त्वादिशुद्धाः, एवम् आधास्तिस्रोऽप्रशस्ताः, अन्त्यास्तिस्रःप्रशस्ताः, एवम्-आधास्तिस्रः संक्लिष्टाः, अन्त्याः तिस्रः असंक्लिष्टाः, एवम्-आद्यास्तित्र शीताः रूक्षाश्च, अन्त्यातिस्रः उष्णाः स्निग्धाश्च, एबमाचास्तिस्रो दुर्गतिहेतवः, अन्त्यास्तु तिस्र सुगतिहेतवः, जघन्य-मध्यम-उत्कृष्टभेदेन त्रिधा परिणामस्तासां क्रमशः, प्रत्येकमनन्तपदेशा एताः, अवगाहनाविषये चैताः असंख्यातक्षेत्र रस की तरह कहा गया है। गंध के विषय में प्रभुने जो कहा है वह इस प्रकार से है-आदि की तीन लेश्याओं का गंधगुण दुरभिगंधवाला है अर्थात् आदि की तीन लेश्याएं दुगंधवाली हैं और अन्त की तीन-पीत, पद्म और शुक्ललेश्याएं सुगंधितगुणवाली हैं। शुद्धता के विषय में इस प्रकार से जानना चाहिए कि आदि की तीन-कृष्ण, नील और कापोती लेश्याएं अशुद्ध हैं और अन्त की तीन लेश्याएं प्रशस्त हैं। आदि की तोन लेश्याएं संक्लिष्ट और अन्त की तीन लेश्याएं असंल्किष्ट हैं। इसी तरह से आदि की तीन लेश्याएं शीत और रूक्ष हैं अन्त की तीन लेश्याएं उष्ण और स्निग्ध हैं। आदि की तीन लेश्याएं जीव को दुर्गति का कारण होती हैं और अन्त की तीन लेश्याएं सुगति का कारण होती हैं। लेश्याओं के परिणाम क्रमशः जघन्य, मध्यम और उत्तम हैं। लेश्याओं के प्रत्येक के प्रदेश अनन्त होते है। अवगाहना के विषय में इस प्रकार से समझना चाहिए कि-इन लेश्याओं की अवगाहना
તે લેશ્યાઓના ગંધ વિશે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું
પહેલી ત્રણ લેશ્યાઓ (કૃષ્ણ, નીલ, કાપત) દુર્ગન્ધયુકત છે. છેલ્લી ત્રણ वेश्याम (४, ५, शुस) सुगंधयुत छे. - તે લેયાઓની શુદ્ધતાના વિષયમાં કહ્યું છે કે પહેલી ત્રણ લેશ્યાઓ અશુદ્ધ છે અને છેલ્લી ત્રણ લેશ્યાઓ શુદ્ધ છે.
પહેલી રાણ લેશ્યાઓ અપ્રશસ્ત છે, છેલ્લી ત્રણ પ્રશસ્ત છે. પહેલી રણ લેશ્યાઓ સંકિલષ્ટ છે અને છેલ્લી ત્રણ અસંકિલષ્ટ છે. પહેલી ત્રણ લેક્ષાઓ શીત અને રૂક્ષ છે, છેલી ત્રણ ઉષ્ણ અને સ્નિગ્ધ છે. પહેલી ત્રણ લેક્ષાઓ જીવને દુર્ગતિ અપાવનારી છે, છેલી ત્રણ સુગતિ-સગતિ અપાવનારી છે. વેશ્યાઓનાં પરિણામ અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્તમ છે. પ્રત્યેક લશ્યાના પ્રદેશ અનંત છે. અવગાહની વિષયમાં આ પ્રમાણે સમજવું. આ લેશ્યાઓની અવગાહના અસંખ્યાત (ક્ષેત્ર) પ્રદેશમાં
શ્રી ભગવતી સૂત્ર : ૩