SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटी. श.३. उ.३ सू.६ लवणसमुद्रीयजलोपचयापचयहेतुनिरूपणम् ५९३ यन्तमित्यत आह-'जाव-लोअहिइ' यावत्-लोकस्थितिः, अयम्भावः- हे गौतम! लवणसमुद्रस्य मध्यभागे चतुर्दिक्षु लक्षयोजनप्रमाणाश्चत्वारो महापातालकलशास्सन्ति तेषाश्चाधस्तने त्रिभागे वायुः, मध्यमे त्रिभागे वायुजले उपरितने त्रिभागे तु जलमिति, एवमन्ये सहस्रयोजनप्रमाणाः क्षुद्रपातालकलशाचतुरशीत्यधिकाष्टशतोत्तरसप्तसहस्रसंख्यकाः वाटवादियुक्तत्रिभागवन्तः सन्ति, तेषाश्च वातविक्षोभादिवशात् चतुर्दशी-अष्टम्यादिषु लवणसमुद्रस्य जलवृद्धिः, यदा तु बात विक्षोभाधभावस्तदा जलहानि भवति, अथ कस्मात् लवणसमुद्रो जम्बूद्वीप कथन यहां पर भी जानना चाहिये-और वह कथन 'लोयहिई' लोयाणुभावे' इस पाठतक ग्रहण करना चाहिये । इसका भाव यह हैहे गौतम! लवणसमुद्र के मध्यभाग में चारों दिशाओं में एक एकलाख योजन प्रमाणवाले चार महापातालकलश हैं। उनके नीचे के तीसरे भाग में केवल वायु हैं। मध्यके तीसरेभागमें वायु और जल है तथा अपरके तीसरेभाग में सिर्फजल ही है। इसी प्रकार से और भी एकहजार योजन प्रमाणवाले क्षुद्रपाताल कलश हैं । इनकी संख्या ७८८४ है। इनका भी नीचे का तीसरे भाग वायु से, बीच का तीसराभाग वायु और जल से तथाऊपरका तीसरा भाग केवल जल से ही भरा रहता है। चतुर्दशी, अष्टमी आदि तिथियों में जब इन महापाताल कलशों एवं क्षुद्रपाताल कलशो की वायुओं का विक्षोभ आदि होता है तब लवणसमुद्र के जल की वृद्धि होती है । और जब वायुका विक्षोभ आदि नहीं होता है-तब जलकी हानि होती है । अब कोइ यहां पर ऐसा श्रड ४२वानु छे. ते ४थन ४या सुधी अड ४२. 'लोयट्टिई लोयाणुभावे' આ સૂત્રપાઠ પર્યન્તનું કથન ગ્રહણ કરવું. તે કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-હે ગૌતમ ! લવણસમુદ્રના મધ્યભાગમાં ચારે દિશાઓમાં એક લાખ જનના પ્રમાણ વાળા ચાર મહાપાતાળ કળશ છે. તેમના નીચેના ભાગમાં વાયુ છે. મધ્યના ભાગમાં વાયુ અને પાણે છે અને ઉપરના ભાગમાં પાણી જ છે. એ જ પ્રમાણે એક હજાર યોજન પ્રમાણુવાળા બીજાં પણ ૭૮૮૪ સુદ્રપાતાળ કળશ છે, તેમને પણ નીચેનો ભાગ વાયુથી, વચ્ચેને ૩ ભાગ વાયુ અને જળથી અને ઉપરને ભાગ જળથી જ ભરેલું છે. ચૌદશ, આઠમ, આદિ તિથિમાં જ્યારે એ મહાપાતાલ કલશે અને શુદ્રપાતાળ કળશેના વાયુને વિક્ષોભ થાય છે ત્યારે લવણસમુદ્રમાં જળની વૃદ્ધિ થાય છે, અને જ્યારે જળને વિભ થતો નથી ત્યારે જળમાં ઘટાડો થાય છે. કદાચ શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy