SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.३ उ.३ २.५ प्रमत्ताप्रमत्तसंयतवक्तव्यतानिरूपणम् ५८७ एकः समयो भवति सच प्रमत्तसंयमप्रतिपत्तिसमयसमनन्तरमेव मरणाद् भवितुमर्हतीति संभाव्य जघन्यत उक्तः तथा 'उक्कोसेणं' उत्कृष्टेन 'देसूणा पुचकोडी' देशोना पूर्व कोटी भवति, तदुक्तं विवृतौ-'प्रत्येकमन्तर्मुहूर्तप्रमाणे एवं प्रमत्ताऽप्रमत्तगुणस्थानके, ते च पर्याणेण जायमाने देशोनपूर्व कोटिं यावउत्कर्षेण भवतः, संयमवतो हि पूर्व कोटिरेव परमायुः सच संयममष्टम मष्टसु वर्षे गतेषु एवं संयम गृह्णाति ‘णाणाजीवे पडुच्च सव्वाद्धा' नानाजीवान एक समयका है. और 'उकोसेणं' उत्कृष्टरूप में 'देसूणा पुवकोडी' कुछ कम पूर्वकोटिका है। इसका तात्पर्य ऐसा है कि किसी जीवने छठे गुणस्थान पर आरोहण किया और आरोहण करनेके एक समय बाद ही उसका मरण हो गया ऐसी संभावना करके जघन्य से छठे गुणस्थान का काल एक समय कहा है । तथा उत्कृष्ट से जो देशोन पूर्वकोटि कहा है सो उसका कारण ऐसा है कि छठे और सातवे गुणस्थान का काल एक एक अन्तर्मुहूर्तका है अब ये दोनों गुणस्थान क्रम २से एक जीव में हो तो देशोनपूर्वकोटितक हो सकते हैं । क्यों कि संयमशाली जीवकी उत्कृष्ट आयु पूर्वकोटितक की हो सकती है । अब जिस जीवकी आयु उत्कृष्ट से एक पूर्वकोटिकी है ऐसा जीव अष्ट वर्षके बाद ही संयम धारण करता है इसलिये यहां देशोन पूर्वकोटि उत्कृष्ट काल कहा गया हैं । क्यों कि इतने वर्षे उस पूवकोटि में से कम हो गये हैं । बाकी समयतक उसने संयमका माछामा माछ। 'एक समयं' २४ सभयनो छ भने पधारेमा धारे 'उक्कोसेणं देसूणा पुचिकोडी' पूर्व टिथी था। न्यून छे. तेनुं तात्पयनीय प्रमाणे छજીવ છઠ્ઠા ગુણસ્થાને આરેહણ કરે અને આરોહણ કર્યા પછી એક સમયમાં જ તેનું મરણ થઈ જાય તો એવી પરિસ્થિતિમાં છઠ્ઠા ગુણસ્થાનને કાળ જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછા) એક સમયને છે. વધારેમાં વધારે તે કાળ પૂર્વ કેટિથી થોડે ન્યૂન છે કહેવાનું કારણ એ છે કે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનને કાળ એક એક અન્તર્મુહૂર્તને છે. હવે એક જ જીવમાં ક્રમે કમે તે બને ગુણસ્થાન હોય તે “પૂર્વકેટિથી ઘેડ ન્યૂન કાળ પર્યન્ત તે રહી શકે છે કારણ કે સંયમયુક્ત જીવનું વધારેમાં વધારે આયુષ્ય પૂર્વકેટિ પર્યન્તનું જ હોઇ શકે છે. જે જીવનું ઉત્કૃષ્ટ આયુ (વધારેમાં વધારે આયુ) એક પૂર્વકેટિનું હોય છે એ જીવ આઠ વર્ષ પછી જ સંયમ ધારણ કરે છે. તેથી અહીં વધારેમાં વધારે કાળ પૂર્વ કેથિી ન્યૂન કો છે, કારણ કે તેટલા વર્ષને પૂર્વકેટિમાંથી બાદ કરવા પડે છે. બાકીના સમય પર્યન્ત તે સંયમનું સેવન કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy