SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी. श. ३ उ.३ सू. ३ जीवानां एजनादि क्रियानिरूपणम् ५५७ रभइ' समारभते तानेव उपर्युक्तजीवान् परितापयति पीडयति, इति प्रथम वाक्यम् । तदुक्तम् 'संकप्पो संरंभो परितावकरो भवे समारंभो । आरंभ, उद्दवओ सबनयाण विसुद्धाणं' ति । 'संकल्पः संरभ्भः परितापकरो भवेत् समारम्भः आरम्भ उद्वकः सर्वनयानां विशुद्धनाम् ' इति । पुनरप्याह-संरभ्भः सकषायः परितापनया भवेत् समारम्भः । आरम्भः प्राण्युपमर्दनम् , त्रिविधोयोगस्ततोज्ञेयः' इत्युक्तम् । क्रिया-क्रियावतोः कथञ्चिभेद स्वीकृत्य तयोः सामानाधिकरण्येन उपयुक्तसूत्रद्वारा प्रतिपादनं कृतम्, अथ कथञ्चित्तयोर्भेदपक्षमादाय उनको पीडित करने लगता है। यह प्रथम वाक्य है। कहाभी हैंसंरभ शब्द का अर्थ संकल्प हैं, पीड़ित करना इसका नाम समारंभ है और विराधना करना इसका नाम आरंभ है यह समस्त विशद्ध नयों का मत है और भी कहा है- कषाय सहित होना इसका नाम संरभ हैं। जीवों को परितापित करना इसका नाम समारंभ है। और प्राणियों का उपमर्दन करना इसका नाम आरंभ है। क्रिया और क्रियावान में कथंचित् अभेदपक्ष को लेकर यह कथन किया गया है। अर्थात्- क्रिया-आरंभ समारंभ आदि क्रियाएँ और इन्हें करनेवाला जीव ये दो वस्तुएँ भिन्न२ नहीं है किसी अपेक्षा एक ही है- इस तरह उन दोनों में अभेद मानकर समानाधिकरणसारूप से उपयुक्त सूत्रद्वारा सूत्रकार ने यह प्रतिपादन किया है और जब इन दोनों में कथंचित् भेद पक्ष स्वीकार कर लिया जाता है હોય છે. આરંભ કરે એટલે પૃથ્વીકાય આદિ અને ઉપદ્રવ થાય એવી પ્રવૃત્તિ કરવી. સંરંભ કરે એટલે તેમની વિરાધના થાય એવી પ્રવૃત્તિ કરવી, અને સમારંભ કરે એટલે તેમને પીડા પહોંચાડવાની પ્રવૃત્તિ કરવી. કહ્યું પણ છે કે–સંરંભ એટલે સંક૯૫, સમારંભ એટલે પીડિત કરવું તે, અને આરંભ એટલે વિરાધના કરવી, આ સમસ્ત વિશુદ્ધ અને મત છે. વળી કહ્યું પણ છે કે કષાય સહિત હેવું એનું નામ જ સંરંભ છે. જેને પરિતાપના (વ્યથા) પહોંચાડવી તેનું નામ સમારંભ છે, અને પ્રાણીઓનું ઉપમર્દન કરવું તેનું નામ આરંભ છે. ક્રિયા અને ક્રિયાવાનમાં અભેદની અપેક્ષાએ આ પ્રકારનું કથન કરવામાં આવ્યું છે એટલે કે આરંભ, સમારંભ આદિ ક્રિયાઓ અને તે કિયાએ કરનાર છવ, કઈ જુદી જુદી વસ્તુઓ નથી પણ એક જ છે. આ રીતે તે બન્નેમાં અભેદ માનીને સમાનાધિકરણના રૂપે ઉપર્યુક્ત સૂત્ર દ્વારા સૂત્રકારે એ વાતનું પ્રતિપાદન કર્યું છે. જે તેમની વચ્ચે સહેજ પણ ભેદ હેવાની વાત સ્વીકારવામાં આવે તે શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy