SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.३ उ.२ सू. ११ शकचमरयोगंतिनिरूपणम् ४८३ को विषयोऽल्पो बहुः, तुल्यो विशेषाधिको वा अस्तीति प्रश्नाशयः । भगवानाह 'गोयमा' सव्वत्थोवं' इत्यादि । गौतम ! सर्वस्ताकं सर्वतोऽल्पम् , 'खेत्त' क्षेत्रम 'सक्के देविंदे देवराया' शक्रः देवेन्द्रः देवराजः 'अहे ओवयई' अधोऽवपतति 'एक्के णं समएणं' एकेन समयेन 'तिरियं संखेज्जे भागे गच्छइ' तिर्यक्संख्येयान भागान् स्वामी ने प्रभु से ऐसा पूछा है-कि हे भदन्त ! वह इन्द्र ऊपर के अधिक क्षेत्र में जाता है या नीचे के अधिक क्षेत्र में जाता है या तिरछे के अधिक क्षेत्र में जाता है। इस तरह इन्द्र के द्वारा एक समय में गन्तव्य क्षेत्र कौन किसकी अपेक्षा अधिक है कौन किसकी अपेक्षा अल्प है कौन किसकी अपेक्षा तुल्य है और कौन किसकी अपेक्षा विशेषाधिक है यह प्रश्न स्वभावतः आजाता है अतः इसका उत्तर देते हुए प्रभु श्रमण भगवान महावीर गौतम को संबोधित कर कहते हैं 'गोयमा' हे गौतम 'सबथोवं' इत्यादि-'देविंदं देवराया सक्के' देवेन्द्र देवराज शक्र 'अहे' नीचे के 'खेत्त क्षेत्र में 'सव्वत्थोवं' सबसे कम 'एक्केणं समएणं' एक समय में 'ओवयई' गच्छति-जाता हैअर्थात् इन्द्र एक समय में जितने अधिक क्षेत्र में ऊपर में जाता है-उसकी अपेक्षा वह नीचे के क्षेत्र में एक समय में जाता है 'तिरियं संखेज्जे भागे गच्छई' यदि वह तिर्यक क्षेत्र में जाना चाहे तो एक समय में वह संख्यात भागतक जा सकता है-इससे अधिक જાય છે અને તિર્યગ્ર અસંખ્યાત દ્વીપસમુદ્રો પર્યન્ત પણ જાય છે. ગૌતમસ્વામી એ જાણવા માગે છે કે શક્રેન્દ્ર એક સમયમાં ઉર્ધ્વગમન વધારે કરી શકે છે, કે અધોગમન વધારે કરી શકે છે કે તિર્યગૂ ગમન વધારે કરી શકે છે? ગૌતમસ્વામી એ જાણવા માગે છે કે શક્રેન્દ્ર દ્વારા ઉર્ધ્વ, અધે અને તિર્યગૂ ગમનમાં એક સમયમાં જેટલું ક્ષેત્ર કાપવામાં આવે છે એટલા ક્ષેત્રની તુલના કરવામાં આવે છે તે ત્રણેમાંથી કયું ક્ષેત્ર કયા ક્ષેત્રથી અલ્પ છે? કયું ક્ષેત્ર કયા ક્ષેત્રથી અધિક છે? કયું ક્ષેત્ર કયા ક્ષેત્રની બરાબર છે? અને કયુ ક્ષેત્ર કયા ક્ષેત્ર કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુ ગૌતમ स्वाभीन. प्रमाणे वा मापे छ- 'गोयमा! गौतम ! 'सव्वत्थोवं देविदं देवराया सक्के अहे खेत्तं सव्वत्थोवं एक्केणं ममएणं ओषयइ' हेवेन्द्र देव२।०४ શક્ર એક સમયમાં સૌથી ઓછા ક્ષેત્ર સુધીનું અાગમન કરે છે. એટલે કે તે એક સમયમાં જેટલે ઊંચે જઈ શકે છે, તેથી અહ૫ ક્ષેત્ર પર્યન્ત તે એક સમયમાં નીચે Hश छ. 'तिरियं संखेज्जेभागे' a तय नय तो तनाथी सध्यात माग પ્રમાણ ક્ષેત્ર પર્યન્ત જઈ શકે છે. આ રીતે અધોગમનના ક્ષેત્ર કરતાં તિય ગમનનું શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy