SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ १५८ भगवतीसूत्रे देवीभिश्च परिसृतः परिवादितभेरीमृदङ्गझल्लरीरवपूर्वकताण्डवनृत्यनाटयमहोत्सवादिना दिव्यान् भोगान् भुञ्जानो विहरतिस्म, तस्मिन्नेवसमये अवधिज्ञानेन ईशानेन्द्रःसमवलोकयन् भगवन्तं राजगृहे समवस्तं महावीरमद्राक्षीत् , तदर्शनेन जातसंभ्रमः स्वासनादुत्थाय सप्तष्ट पदानि भगवदभिमुखं गत्वा करतलपरिगृहीतं दशनखं शिरसावत मस्तके अञ्जलिं कृत्वा भगवन्तं वन्दित्त्वा आभियोगिहुआ ईशानेन्द्र दिव्यभोगोंको भोगता हुआ आनंदोल्लासपूर्वक अपना समय व्यतीत करता रहता है। उसके चित्तको प्रमुदित बनानेके लिये भेरी, मृदङ्ग, झल्लरी आदिको के बजने के साथ २ दिव्य संगीत ध्वनिपूर्वक नृत्य किया जाता है, नाटक आदि बडे २ सुन्दर महोत्सव होते रहते है। उसी समय अवधिज्ञान से ईशानेन्द्रने जंबूद्वीप का अवलोकन करते समय यह जान लिया कि भगवान राजगृह नगरमें आये हुए हैं। अवधिज्ञान द्वारा राजगृह नगर में प्रभु के दर्शन करने से इन्द्रको उस समय अपार हर्ष होता है वह उसी समय अपने आसनसे उठता हैं और प्रभु जिस दिशामें विराजमान होते हैं उस दिशामें उनके सन्मुख सात आठ पद् आगे जाकर उन्हें दोनो हाथ जोडकर नमस्कार करता है। वह उन दोनो हाथोको इस प्रकारसे जोडता है कि जिससे १० अंगुलियोंके नख आपसमें मिल जाते हैं। तब यह अंगुलि पसकोशके सरीखी बन जाती है । उसे मस्तक पर ३ तीन बार यह आदक्षिण प्रदक्षिण करके घुमाता हैं और फिर प्रभुको नमस्कार करता है । इस | प्रकार से नमस्कार करके इन्द्रने अपने आभियोगिक देवोंको बुलाया. સાથે રહેતે ઈશનેન્દ્ર અનેક દિવ્ય ભેગે ભેગવતે થકે આનંદ અને ઉલાસપૂર્વક સમય વ્યતીત કરે છે. તેના ચિત્તને આનંદ આપવાને માટે ભેરી, મૃદંગ અને ઝાલરના નાદ સાથે દિવ્ય સંગીત, તાંડવનૃત્ય, નાટક વગેરે ચાલી રહ્યા છે. ત્યારે અવધિજ્ઞાનથી તેણે જોયું કે ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા છે. અવધિજ્ઞાન દ્વારા રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનાં દર્શન કરવાથી ઈશાનેન્દ્રને ઘણું જ હર્ષ થાય છે- એ જ વખતે તે પિતાને આસનેથી ઉઠે છે અને જે દિશામાં પ્રભુ વિરાજમાન હતા તે દિશામાં સાત આઠ કદમ આગળ વધીને બનને હાથ જોડીને તેમને નમસ્કાર કરે છે. નમસ્કાર કરતી વખતે તેના બંને હાથને તેણે એવી રીતે જોડયા કે દસે આંગળિના નખ અરસપરસ મળી ગયા અને હાથની અંજલિ પદ્મકશ સમાન બની ગઈ. તેને મસ્તક પર જમણું તરફથી ડાબી તરફ ત્રણ વાર ફેરવીને તેણે પ્રભુને નમસ્કાર કર્યા આ રીતે નમસ્કાર કરીને તેણે પિતાના આભિગિક દેવેને પિતાની શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy