SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे एमु उववज्जति ' कार्मिकतया देवा देवलोकेपुत्पद्यन्ते ' संगियाए देवा देवलोएसु उववज्जति ' सङ्गितया देवा देवलोकेषत्पद्यन्ते 'पुवतवेणं पुव्वसंजमेणं कम्मियाए-अज्जो देवा देवलोएसु उववज्जति सच्चेणं एसमटे णो चेवणं आयभाव वत्तव्ययाए ' पूर्वतपसा पूर्वसंयमेन कर्मितया संगितया आर्याः देवा देवालोके - त्पद्यन्ते सत्यः खलु एषोऽर्थः नोचैव खलु आत्मभाववक्तव्यतया हे गौतम ! यद्य. पि तपः संयमयोमसिम्प्रति कारणत्वं नतु देवोत्पत्तिं प्रति किन्तु सरागतपः संयमयोः देवत्वे कारणत्वम् एवं कार्मिकतया अक्षीणकर्मविशेषेण सङ्गितया संयमादियुक्तोऽपि द्रव्यादिष्यासक्तः देवलोकेषु समुत्पत्तिर्भवति अतः स्थविरैः यत्कथितम् याए, संगियाए देवा देवलोएसु उववज्जति ) सच्चेणं एसमढे णो चेवणं आयभाववत्तव्वयाए ) पूर्वतप से पूर्वसंयम से और कमिता से कर्मों के अवशिष्ट रहने से संगिता से संयमादि से युक्त भी द्रव्यादि की संगति अनुराग से देव देवलोक में उत्पन्न होते है, यह अर्थ सच्चा है मैं केवल अपने ज्ञान से नहीं कहता हूं किन्तु अनंत ज्ञानियों ने भी ऐसा ही कहा है । प्रभु ने गौतम को यही समझाया-कि हे गौतम ! यद्यपि तप और संयम ये दोनों मोक्ष के प्रति कारण है देवोत्पत्ति के प्रति नहीं, किन्तु जब ये सराग होते हैं तब देवत्व के प्रति कारण बन जाते हैं। इसी तरह तप संयमादि से युक्त भी जीव जब के कर्मशेष रह जाते है तब अथवा संगिता से युक्त रहता है द्रव्यादिकों में आसक्त बना रहता है तब उसकी उत्पत्ति देवलोकमें होती है । इसलिये इस विषय में स्थविरों ने जो श्रमणो । भi sपन्न थाय छ, ( पुवतवेण', पुवसंजमेण, कम्मियाए, संगियाए, देवा देवलोएसु उववज्जति सच्चे ण एसमढे णो चेत्र ण आयभाववत्तव्ययाए) પૂર્વતપથી, પૂર્વ સંયમથી, કર્મિતાથી (કર્મો બાકી રહેવાથી) અને સંગિતાથી (સંયમ આદિથી યુકત હોવા છતાં દ્રવ્યાદિની સંગતિ-અનુરાગથી) દેવ દેવ લિકમાં ઉત્પન્ન થાય છે, આ અર્થ સાચે છે. આ અર્થ મારા જ જ્ઞાનથી હું કહેત નથી પણ અનંત જ્ઞાનીઓએ એવું જ કહેલું છે. પ્રભુએ ગૌતમને એવું સમજાવ્યું કે હે ગૌતમ ! તપ અને સંયમ અને મોક્ષ પ્રાપ્તિના કારણ રૂપ છે, દેવલેક પ્રાપ્તિનાં કારણ રૂપ નથી. છતાં પણ જ્યારે તે સરાગ હોય છે ત્યારે દેવત્વ અપાવવાને કારણભૂત બને છે. એ જ પ્રમાણે તપ અને સંયમથી યુકત જીવના કર્મોને જો પૂરે પૂરો ક્ષય થતો નથી. જે તેમના કર્મો અવશિષ્ટ રહી જાય છે અથવા જે તે સંગિતા (દ્રવ્યાદિકેની આસકિત) થી યુક્ત રહ્યા કરે છે તે તેને મોક્ષ મળતું નથી પણ દેવલેક મળે છે. તેથી આ વિષયને શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy