________________
भगवती सूत्रे तेन प्रधानाः,
लाघवपाणा " लाघवप्रधानाः, लाघवं क्रियासु दक्षत्वम्, क्रियाकरणकुशला इत्यर्थः । " खतिप्पाणा " क्षान्ति प्रधानाः क्षान्तिः क्षमा, तया प्रधानाः क्षमायुक्ता इत्यर्थः, " मुत्तिप्पहाणा " मुक्तिमधानाः, मुक्ति: : निर्लोभता, तया प्रधानाः, निळेभितायुक्ता इत्यर्थः एवं अनेन प्रकारेण विज्जामंत वे यबंभनयनियमसच्चसोयप्पहाणा " विद्यामन्त्र वेदब्रह्मनयनियमसत्यशौच प्रधानाः, तत्र विद्या = रोहिणी प्रज्ञप्त्यादिका, मन्त्रः = देवा धिष्ठितः, वेदाः, आगमाः, ब्रह्म = कुशलानुष्ठानरूपं ब्रह्मचर्यम्, नयाः = नैगमादयः, नियमाः = अभिग्रहादिरूपाः सत्यं = जीवाजीवादिपदार्थानां यथास्तिस्वरूप अर्थात् क्रोधादिकों की मूल में सत्ता होने पर भी उन्हें उदय रहित बना देते थे। उनकी आत्मशक्ति इतिनी अधिक प्रबल थी जो क्रोधादिकों को भी रोक सकते थे । और जो मार्दवादि प्रधानविशेष हैं- वे यह कहते हैं कि उनमें क्रोधादिकों का उदयाभाव था । अर्थात् उनमें क्रोधादिकों का कभी उदय ही नहीं होता था । ' लाघवप्पहाणा' कर्तव्य क्रियाओं में दक्षता होना इसका नाम लाघव है । इस लाघव से ये प्रधान थे, अर्थात् - कर्तव्य क्रियाओं के अनुष्ठान करने में ये कुशल थे ।' खंतिप्पाणा' क्षमाधर्म से ये प्रधान थे, अर्थात- उत्तमक्षमा से युक्त थे । ' मुत्तिप्पाणा' निर्लोभता का नाम मुक्ति है उस मुक्ति से ये प्रधान थे, अर्थात् - निलभता से युक्त थे। इसी प्रकार से विद्यारोहीणी प्रज्ञप्ति आदि विद्या से, देवाधिष्ठित मंत्रों से, आगम रूप वेदों से, कुशलानुष्ठानरूप ब्रह्मचर्य से, नैगमादिरूप नयों से, अभिग्रहादि -
૯૬૦
(1
સત્તા હૈાવા છતાં પણ તેમને ઉદય રહિત બનાવી દેતા હતા, તેમની આત્મશક્તિ એટલે બધી પ્રખળ હતી કે તેઓ ક્રોધાદિકાને પણ રોકી શકતા હતા. અને મા વાઢિ ગુણાથી તેઓ યુક્ત હતા, એ દ્વારા સૂત્રકાર એમ બતાવે છે કે તેમનામાં ક્રોધાદિ કાના ઉદયને અભાવ હતા. એટલે કે તેમનામાં કદી પણ ક્રોધાદિકના उदय थतो नहीं. " लाघवप्पहाणा ” જે ક્રિયાઓ કરવાની હાય તેમાં દક્ષતા હાવી તેનું નામ લાઘવ છે. તેએ તે લાઘવ સ ંપન્ન હતા. એટલે કે કરવા યોગ્ય ક્રિયાએ ( અનુષ્ઠાના ) કરવામાં તેઓ કુશલ હતા. खतिप्पाणा " તેઓ ક્ષમા ગુણથી યુક્ત હતા. मुत्तिप्पहाणा ” નિર્લોભતા એટલે મુક્તિ તેઓ તે નિભિતાથી યુકત હતા. એજ પ્રમાણે વિદ્યાથી–રાહિણી પ્રાપ્તિ આદિ વિદ્યાથી, દેવાધિષ્ઠિત મંત્રથી, આગમરૂપ વેદોથી, કુશલાનુષ્ઠાનરૂપ બ્રહ્મચર્ય'થી, નાગમ આદિ નયાથી, અભિગ્રહ આદિરૂપ નિયમોથી જીવ અજીવ
16
શ્રી ભગવતી સૂત્ર : ૨
*
66