SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ भगवती सूत्रे 9 काय रक्षणकर्तृत्वात्संयत इति तत्राप्यर्थभेदो विद्यते । अथवा अजीवा जीवसंगृहीता इत्यत्राप्याधाराधेयभाव एव, यत् यस्य संग्राह्यं तत् तस्याधेयमपि भवति यथापूपस्य तैलम् इहापूपेन तैलं संगृहीतं भवति, इति भवति तेलमाधेयमपूपश्चाधारः । एवं प्रकृतेपि अजीव जीवेन संगृह्यते इत्यजोव आधेयोऽधिकरणं च जीवः । नन्वेभावकिययाः समानार्थतया पौनरुक्त्यमिति चेन, शिष्यबुद्धिवैशद्याय तथा प्रतिपादनादिति गृहाण | वह इस तरह से पापकर्म में जो मौन धारण किये रहता है वह मुनि है, और छह काय के जीवों की जो रक्षा करता है वह संयत है । इस तरह से इन दोनों में अर्थ भेद हो है । अथवा - " अजीवा जीवसंगृहोता: " इस वाक्य में भी आधार आधेय भाव ही है । क्योंकि जो संग्राह्य होता है वह उसका आधेय भी होता है जैसे - अपूप - ( मालपुआ ) तैल । अपूप से तेल संगृहीत होता है । अत तैल आधेय और अपूप आधार होता है । इसी तरह यहां पर भी अजीव जीव के द्वारा ग्रहण किया जाता है इस तरह से अजीव आधेय और जीव अधिकरण हो जाता है । जब इस तरह की बात है तो फिर दोनों वाक्यों का अर्थ समान होने से इन दोनों का प्रतिपादन पुनरुक्ति दोष से दूषित माना जाएगा? सो ऐसा कहना भी ठीक नहीं है, क्यों कि इस तरह से जो प्रतिपादन किया गया है वह शिष्यजन की वृद्धि की विशदता के अभिप्राय से किया गया है। ऐसा समझना चाहिये । પ્રવૃત્તિમાં મૌન ધારણ કરીને રહે છે તેને મુનિ કહે છે. અને છકાયના જીવાની રક્ષા કરનારને સંયત કહે છે. આ રીતે તે અન્ને વચ્ચે અભેદ જરૂર छे. અથવા " अजीवा जीवसंगृहीता: " આ વાકયમાં પણ આધાર આધેય ભાવ આધારનું આધેય પણ હોય છે. માલપુઆ વડે તેલ સંગૃહીત હાય આધાર છે. એજ પ્રમાણે આ તે "" જ છે. કારણ કે જે સંગ્રાહ્ય હાય છે प्रेम " अपूप માલપૂઆ અને તેલ. છે. તેથી તેલ આધેય છે અને માલપૂ વિષયમાં પણ અજીવ જીવ વડે ગ્રહણ કરાય છે. તેથી અજીવ આધેય છે અને જીવ આધાર છે. શંકા-જો આ પ્રમાણે વાત હોય તે તે અન્ને વાકયાનો એક સરખા અર્થ હાવાથી તે બન્નેના પ્રતિપાદનમાં પુનરુક્તિ દોષ નહી' લાગે શુ ? આ પ્રમાણે કહેવું તે ઉચિત નથી, કારણ કે શાસ્ત્રોમાં આ રીતે જે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. તે મંદ બુદ્ધિવાળા શિયૈાને જુદી જુદી રીતે સમજાવવાની અપેક્ષાએ જાણવું. શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy