________________
भगवतीसूत्रे अनधिकरणस्य वायोर्यथा न संभवस्तथाऽनधिकरणस्याकाशस्यापि कुतः संभवः ? इति चेदाह-वस्तुस्वभावस्य वैचित्र्येण अधिकरणमन्तरेणापि आकाशस्य प्रतिष्ठितत्वसंभवात् , नहि एकस्य पदार्थस्य यादृशं स्वरूपं, सर्वस्यापि पदार्थस्य ताहगेव स्वरूपं स्यादिति नियमः। अन्यथा वस्तुवैचित्र्यमेव न स्यात् । यथा भवति किंचिद्वस्तु. चक्षुषा ग्राह्यं किंचिद्रसनया ग्राह्यम् , तत्र न कश्चिदपि भवति प्रश्नः, यत रसो न कथं चक्षुग्रोह्यः, रूपं वा कथन रसनया गृह्यते, तत्कस्माद्धेतोः ? वस्तुस्वभावस्य होने की संभवना नहीं उसी प्रकारसे बिना आधार के आकाश का भी सद्भाव कैसे हो सकता है। यदि कहा जाय कि आकाशका भी अन्य अधिष्ठान आधार है तो फिर उसे यहां सूत्रकार ने क्यों नहीं दिखलाया? उसे अवश्य दिखाना चाहिये था।
उत्तर-यह तो वस्तुके स्वभाव की विचित्रता है जो आकाशरूप वस्तु बिना दुसरे आधार के भी प्रतिष्ठित रहती है। ऐसा तो कोई नियम नहीं है कि एक पदार्थका जैसा स्वभाव हो दूसरे पदार्थका भी वैसा ही स्वभाव होना चाहिये। यदि ऐसा ही होने लगे तो फिर वस्तुओं में जो वैचित्र्य पाया जाता है वह नहीं पाया जा सकेगा। यह वस्तुस्वभावकी ही तो विचित्रता है जैसे कोई वस्तु रसना इन्द्रियसे ग्राह्य होती है और कोई वस्तु चक्षुइन्द्रिय से ग्रहण करने में आती है । यदि ऐसा न होता तो फिर रस चक्षुइन्द्रिय से ग्राह्य हो जाता और रूप रसना इन्द्रिय से ग्राह्य हो जाता। जो नहीं होता है तो इसका कारण वस्तु स्वभाव की विचित्रता ही तो है । तो जिस प्रकारसे यहां पर वस्तुस्वभाव વાયુનું અસ્તિત્વ સંભવી શકતું નથી. તેવી રીતે આધાર વિના આકાશનું અસ્તિત્વ પણ સંભવી શકતું નથી ? તેના જવાબમાં જે એમ કહો કે આકાશને આધાર પણ કોઈ અન્ય પદાર્થ છે, તો સૂત્રકારે અહીં શા માટે તેનો ઉલ્લેખ કર્યો નથી? અથવા તે તેને ઉલ્લેખ અવશ્ય થ જોઈતો હતો.
ઉત્તર–આકાશરૂપ વસ્તુ બીજી કઈ પણ વસ્તુના આધાર વગર પણ રહી શકે છે, તે વસ્તુના સ્વભાવની વિચિત્રતા દર્શાવે છે. એ કેઈ નિયમ નથી. કે એક પદાર્થને જે સ્વભાવ હોય તે જ સ્વભાવ બીજા પદાર્થનો પણ હોવું જોઈએ. જે એવું જ બનતું હોય તે જુદી જુદી વસ્તુઓમાં જે જુદી જુદી વિચિત્રતા જોવા મળે છે તે વિચિત્રતા સંભવત જ નહી. વસ્તુ સ્વભાવની જ એ વિચિત્રતા છે કે કઈ વસ્તુ છઠ્ઠા ઇન્દ્રિય વડે ગ્રાહ્ય હોય છે તે કઈ વસ્તુ ચક્ષુઈન્દ્રિય વડે ગ્રાહ્ય હોય છે. જે એવું બનતું ન હેત તે ખાટામીઠા રસને ચક્ષુઈન્દ્રિય વડે ગ્રહણ કરી શકાય અને રૂપને જીહા ઈન્દ્રિય વડે જાણી શકાત પણ એવું બનતું નથી. તેનું કારણ વસ્તુસ્વભાવની વિચિત્રતા જ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨