SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२७०५सू०१ अन्यमतकिरासपूर्वकस्वमतनिरूपणम् ८०५ परस्पर विरोधो न तयोरेकौकदाऽवस्थानं दृश्यते यथा तमः प्रकाशयोः तथैव प्रकृतेऽपि स्त्रीवेदपुरुषवेदयोः परस्परविरुद्धतया नैकस्मिन्नधिकरणे सहावस्थानं संभवत्यतः परयूथिकमतं मिथ्येति । एतदेव भगवान् सविस्तर प्रतिपादयति-'अहं पुण' इत्यादि । 'अहं पुण गोयमा' अहं पुन रौतम ! 'एवं आइक्खामि' एवमाख्यामि 'भासामि पनवेमि परूवेमि' भाषे प्रज्ञापयामि प्ररूपयामि. किं तत् तत्राह ‘एवं खलु उदय माना जावेगा-क्यों कि यह रूप मूल में जिसके पुरुषवेद का उदय है-उसी वेद वाले का एक रूपान्तर हैं। इसलिये एक समय में दो वेदों का उदय मानना न्यायसंगत नहीं है । क्यों कि एक ही समय में एक जगह दो वेदों का उदय होना विरुद्ध है। जिनका आपस में विरोध होता है-उनका एक ही जगह एक समय में अवस्थान होना नहीं देखा जाता है। जैसे-अन्धकार और प्रकाश का। उसी प्रकार से प्रकृत में भी स्त्रीवेद और पुरुषवेद ये दोनों आपस में विरुद्ध होने के कारण एक ही समय में एक साथ एक ही जगह किसी तरह से उदित नहीं हो सकते हैं। अतःपरयूथिकों का एक ही जगह एक ही काल में दोनों स्त्रीवेद और पुरुषवेद का उदय मानना मिथ्या है ऐसा जानना चाहिये। इसी विषय को विस्तार पूर्वक समझाने के लिये भगवान् कहते हैं--(अहं पुण) इत्यादि । (अहं पुण गोयमा! एवं आइक्खामि भासामि पनवेमि परूवेमि ) हे गौतम ! मैं तो ऐसा कहता हूं ऐसा भाषण करता हूं ऐसी प्रज्ञापना करता हूं और ऐसी प्ररूपणा છે, કારણકે પુરુષવેદને જેનામાં ઉદય છે એવા જીવનું તે એક રૂપાંતર જ હોય છે. તેથી એક જ સમયે બે વેદને ઉદય માનવો તે ન્યાયસંગત લાગતું નથી. કારણ કે એક જ સમયે એક જ જગ્યાએ બે વેદને ઉદય થવો શકય નથી. જેમની વચ્ચે પરસ્પર વિરેાધ હોય છે તેમનું એક જ જગ્યાએ એક જ સમયે અસ્તિત્વ જોવામાં આવતું નથી. જેમકે જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય. કુદરતી રીતે જ. સ્ત્રીવેદ અને પુરુષવેદ એક બીજાના વિરોધી હોવાથી એક જ સમયે અને એક જ જગ્યાએ તે બનેનું અસ્તિત્વ સંભવી શકતું નથી. તેથી “એક જ જગ્યાએ એક જ સમયે સ્ત્રીવેદ અને પુરુષવેદ એ બંનેને ઉદય થાય છે,” એવી પરતીર્થિકેની માન્યતા મિથ્યા છે. આ વિષયને વિસ્તારથી સમજાવવા માટે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે ( पुण गोयमा ! एवं आइक्खामि, भासामि, पन्नवेमि, परूवेभि ) हे गौतम ! तो એવું કહું છું, એવું ભાષણ કરું છું, એવી પ્રજ્ઞાપના કરું છું, અને એવી પ્રરૂપણ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy