________________
प्रमेयचन्द्रिका टीका श० २ उ० ४ सू० १ इन्द्रियस्वरूपनिरूपणम् ७९१ अगुरुलघुरूपः अजीवद्रव्यप्रदेशस्तथाऽनन्तागुरुलघुकगुणविशिष्टः सर्वाकाशान्तभागन्यूनः, लोकाकाश विरहात् ' यतोऽयमाकाशस्य स्वरूपभूतोऽनन्ता गुरुलघुकगुणैः स्पृष्टोऽत एव नायमलोकोऽत्यंतमसत् भवति किन्तु सद्रूप एव केवलं पृथिव्यादिकायः धर्मास्तिकायादिना समयेन च अस्पृष्टः न व्याप्त इत्यर्थः । कुतोऽलोकमाकाशास्तिकायादयो न स्पृशन्ति इति चेदत्रोच्यते, यदि पृथिव्यादयः अलोके भवेयुस्तदा प्रथिव्यादय एव लोकपदवाच्याः पृथिव्यादि कायादिना आलोकस्य स्पो भवेत किन्तु नत्वेवम् तत्रालोके पृथिव्यादि कायादीनामवतेमानत्वादेवालोकस्यालोकत्वम् यत् तत्र लोकस्याभावो विद्यते । ततश्च लोकामावस्याअगुरुलघुगुणों से यह विशिष्ट है। एवं लोकाकाश के इसमें विरह होने से यह अनंतभागन्यून सर्वांकाशरूप है। अतः जब यह अलोकाकाश आकाश का स्वरूप भूत है और अनत अगुरुलघुगुणों से युक्त है तब यह खरविषाण की तरह अत्यन्त असत् रूप नहीं हो सकता है। किन्तु यह एक सबूप पदार्थभूत ही है। लोकाकाश की तरह यह केवल पृथिव्यादिक कायो द्वारा, धर्मास्तिकयादिक द्वारा और समयद्वारा स्पृष्ट नहीं हुआ है-व्याप्त नहीं हुआ है । यह अलोकाकाश आकाशास्तिकायादिकों द्वारा स्पृष्ट क्यों नहीं होता है ? तो इसका उत्तर यह है कि यदि पृथिव्यादिक काय अलोकाकाश में होते तो वे उसे स्पर्श करते वहां तो पृथिव्यादिक काय हैं ही नहीं-तथ इसे स्पर्श कौन करे । अलोक में अलोकता इसी कारण से तो है कि वहां पर पृथिव्यादिक कायरूप लोक नहीं है। जिस कारण वहां लोक का अभाव है इसी कारण अलोक मैं लोकाभाव का सत्व है, अत:लोकाभाव के विरोध लोक का वहां તેમાં કાકાશને વિરહ (અભાવ હોવાથી તે અનંત ભાગ ન્યૂન સર્વાકાશ રૂપ છે. ) તે માટે નીચે પ્રમાણે ખુલાસે કર્યો છે–આ અલેકાકાશ આકાશ ના સવરૂપ ભૂત છે અને અનંત અગુરુલઘુ ગુણોથી યુક્ત છે. તેથી તે કપનાના ઘોડા જેવું અસત્ રૂપ હોઈ શકે નહીં પણ તે એક સકૂપ (અસ્તિત્વ ધરાવનાર) પદાર્થ રૂપ છે. કાકાશની જેમ તે ફક્ત પૃથ્વી આદિ કાયા તારા, ધર્માસ્તિકાય આદિ દ્વારા અને સમય દ્વારા પૃષ્ટ નથી—વ્યા નથી. તે અલ કાકાશ આકાશાસ્તિકાય આદિ દ્વારા પૃષ્ટ કેમ નથી ?
ઉત્તરઃ—જે પૃથ્વીકાય આદિ અલકાકાશમાં હતા તે તેઓ તેને સ્પર્શ કરતા હોત. પણ ત્યાં તો પૃથ્વીકાય આદિ છે જ નહીં–તે તેને સ્પર્શ કોણ કરે! અલેકમાં અલક્તા એ કારણે જ રહેલી છે કે ત્યાં પૃથ્વીકાય આદિ કાય રૂપ લેક નથી. જે કારણે ત્યાં લેકને અભાવ છે તે જ કારણે અલોકમાં લોકાભાવનું સત્વ છે, તેથી લેકાભાવથી વિરોધી લેકનું ત્યાં અવસ્થાન-અસ્તિત્વ
શ્રી ભગવતી સૂત્ર : ૨