________________
____भगपतीसूत्रे यित्वा तत्रत्रिंशल्लक्षनरकावासाः सन्ति १२. एवमेवशर्करा प्रभादि पृथिवीषु यथायोगं वक्तव्यमिति तथाहि-द्वितीयायां शर्कराप्रभायां पृथिव्यां द्वात्रिंशत्सहस्रोत्तरयोजनलक्षयाहल्यायामुपर्येकं योजनसहस्रमवगाथाऽधोऽप्येकं योजनसहस्रं बर्जपित्या तत्र पञ्चविंशतिलक्षनरकवासाः सन्ति २। तृतीयवालुकाप्रभायां पृथिव्यामष्टविंशतिसहस्रोत्तरयोजनलक्षवाहल्यायामुपर्येक योजनसहस्रमवगायाधोऽप्येक योजनसहसं वर्जयित्वा तत्र पञ्चदशलक्षनरकावासाः सन्ति३ ॥ चतुर्थपङ्कप्रभायां पृयिष्यां विंशतिसहस्रोत्तरयोजन लक्षवाहल्यायामुपर्येकं योजनसहस्रमवगाह्याऽधोऽप्येकं योजनसहस्रं वर्जयित्वा तत्र दशलक्षनरकावासाः सन्ति ४॥ पश्चमधूममभायां पृथिव्या इसमें से एक हजार योजन ऊपर के भाग को तथा एक हजार योजन नीचे के भागको छोडकर अवशिष्ट स्थान में तीस लाख नरकावास हैं। इसी तरह से शर्करा आदी पृथिवीयों में भी निम्नोक्त प्रकार से समझ लेना चाहिये । जैसे- शर्कराप्रभा नामकी जो दूसरी पृथिवी है-उसकी मोटाई एक लाख बत्तीस हजार योजन की है- सो इसमें भी ऊपर नीचे का एक-एकहजार योजन प्रमाण भाग छोडकर बाकी के स्थान में पच्चीस लाख नरकावास हैं । तीसरी पृथिवी जो वालुकाप्रभा है उसकी मोटाई एक लाख अट्ठाईस हजार योजन की है सो इसमें ऊपर नीचे के एक-एक हजार योजन प्रमाण भाग को छोडकर बाकी के बीच के भागों में पन्द्रह लाख नरकावास-नारक जीवों के रहने के स्थान हैं। चौथी पृथिवी जो पङ्कप्रभाहै उसकी मोटाई एक लाख बीस हजार योजन की है सो उसका भी एक-एक हजार योजन प्रमाण भाग ऊपर नीचे का छोड़ कर बाकी के भागों में दस लाख नर
તેમને ઉપરનો એક હજાર એજન પ્રમાણુ ભાગ છેડીને અને એક હજાર પ્રમાણુ નીચેના ભાગ ને છોડીને બાકીની જગ્યામાં ત્રીસ લાખ નરકાવાસ છે. એજ પ્રમાણે શર્કરામભા આદિ પૃથ્વીઓમાં પણ નીચે પ્રમાણે સમજવું– શર્કરા નામની બીજી પૃથ્વીને વિસ્તાર એક લાખ બત્રીસ હજાર જનને છે તેને ઉપરને એક હજાર યોજન પ્રમાણ ભાગ અને નીચેને એક હજાર
જન પ્રમાણ ભાગ છેડીને બાકીની જગ્યામાં પચીસ લાખ નરકાવાસ છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી ની ઊંચાઈ એક લાખ અઠયાવીસ હજાર જનની છે. તેમાં ઉપર તથા નીચેને એક એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને બાકીના પંદર લાખ નરકાવાસ છે. જેથી પંકપ્રભા નામની પૃથ્વીની ઊંચાઈ એક લાખ વીસ હજાર એજનની છે. તેને પણ ઉપરને તથા નીચેને
શ્રી ભગવતી સૂત્ર : ૨