SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० २ उ०२ सू० ६ समुद्घातस्वरूपनिरूपणम् ७६५ काः समुद्घाताः यथासंख्यं वैक्रियशरोरतैजसशरीराहारकशरीरनामकर्माश्रयाः ६। केवलिसमुदघातः सदसद्वेधशुभाशुभनामोच्चनीचैौत्रिकर्माश्रयः । तत्र वेदनासमु द्घातगतआत्मा असातावेदनीयकर्मपुद्गलानां परिशाटं करोति, तथाहि वेदनापी डितो जीवः स्वप्रदेशात् अनन्तानन्तकर्मस्कन्धवेष्टितान शरीराद्वहिरपि निक्षिपति । तैश्च मौर्वदनजठरादिरंध्रणि कर्मस्कन्धाधवान्तराला निचापूर्यायामतो विष्कम्भप्रमाण आयु शेष रहने पर कियाजाता है अतःयह अन्तर्मुहूर्त शेषायुकर्म के आश्रय को लेकर किया जाता है३ । वैक्रियसमुद्घात४, तैजसमुद्घात५, आहारकसमुद्घात६ यथाक्रम से वैक्रिय शरीर,तेजसशरीर और आहारक शरीर नामकर्म के आश्रय को लेकर किये जाते हैं। केवलि समुद्घात साता वेदनीय,और असाता वेदनीय शुभनाम अशुभनाम,उच्चगोत्र तथा नीचगोत्र इन तीन अघातिया कर्मों के आश्रय को लेकर किया जाता है । तात्पर्य इस कथन का यह है कि वेदना समुद्घात में रहा हुआ आत्मा असाता वेदनीय कर्म के पुद्गलों का नाश करता है-अर्थात्-जब कोई जीव वेदना से अत्यंत पीडित हो रहा हो ऐसी स्थिति में वह अपने आत्मा के प्रदेशों को कि जिनपर अनंतानंत कर्मपुद्गल चिपके रहते हैं अपने शरीर से बाहर निकालता है-उन्हें फैलाता है । वे प्रदेश, मुख, जठर आदि के रन्ध्रों छिन्द्रों को और कर्मस्कन्ध आदि के अंतराल को भरकर, अर्थात्-इन सब के छिन्द्रों में अन्तराल में भरकर-व्याप्त हो कर-आयाम और विष्कंभ की अपेक्षा शरीरमात्रक्षेत्र में व्याप्त हो जाते તે અનાતમુહૂર્તશેષ આયુકર્મને આધારે કરાય છે. (૪) વૈક્રિય સમુદુઘાત, (૫) તૈજસ સમુદુઘાત અને (૬) આહારક સમુઘાત અનુક્રમે વૈક્રિય શરીર તૈજસ શરીર અને આહારક શરીર નામકર્મને આધારે કરાય છે. (૭) કેવલિ સમુદ્યાત સાતવેદનીય અને અસતાવેદનીય, શુભનામ અને અશુ ભનામ, ઉચ્ચગેત્ર અને નીચગેત્ર, એ ત્રણ અઘાતિયા કર્મોના આધારે કરાય છે, કહેવાનું તાત્પર્ય એ છે કે વેદના સમદુઘાતમાં રહેલે આમ અસાતા વેદનીય કર્મનાં પુદ્ગલેને નાશ કરે છે. એટલે કે વેદના સમુદ્રઘાત કરતી વખતે વેદનાથી અત્યંત પીડાતે જીવ, જેના પર અનંતાનંત કર્મપદ્રલે ચેટી રહેલાં હોય છે એવા પિતાના આત્મપ્રદેશને બહાર કાઢે છે તેમને ફેલાવે છે. તે આત્મપ્રદેશ, મુખ, જઠર આદિનાં છિદ્રોને અને કમરકંધ આદિના અંતરાલને ભરી દઈને એટલે કે તે સૌના છિદ્રોમાં અને અંતરાલેમાં વ્યાપીને લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ શરીરમાત્ર વ્યાપી જાય છે શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy