________________
६२
भगवतीसूत्रे नानुपूर्वी नात्र पूर्वापरभावो विद्यते, इति भावः। एतानि च सूत्राणि शून्यवादज्ञानवादादिनिरासेन विचित्रानेकवाह्यार्थसद्भावसूचकानि तेन शून्यतावस्तुरूपा, अर्थाश्चापारमार्थिकाः, इति शून्यवादिमतं निरस्तम्' एवं ज्ञानमात्रं जगत् अर्थस्तु स्वमोपम इति ज्ञानवादिमतमपि निरस्तम् । एवं पृथिव्यादय ईश्वरादिविनिर्मिता इति जगत्कर्तृत्ववादितमस्यापि निराकरणपराण्येतानि सूत्राणि, लोकालोकादयः सर्वपि पदार्था विचित्रा अनाधनंता न तु ईश्वरकालप्रकृत्यादिजनिता, तथा सति कदाचिद्भवेयुरिमे वह सब यहां पर भी उत्तरपक्ष में संगत कर लेना चाहिये । ये सब सूत्र शून्यवाद को जिसे कि माध्यमिक बौद्ध मानते हैं, एवं ज्ञानवाद को कि जिसे सौत्रान्तिक बौद्ध मानते हैं इत्यादि अनेक वादों का निराकरण करते हैं और विचित्र अनेक बाह्यार्थके सद्भावको सूचित करते हैं।
ये सूत्र यह कहते हैं कि विविध प्रकारके बाह्यार्थ हैं और वे स्वतंत्र हैं। शून्यता मानना वास्तविक रूपसे युक्तिसंगत नहीं है। बाह्य पदार्थ परमार्थिक सत् हैं । जगत् ज्ञानमात्ररूप नहीं है। और न बाह्यपदार्थ स्वप्नोपमपदार्थतुल्य हैं। इसी तरहसे ये मूत्र इस बातका भी निराकरण करते हैं कि जो ईश्वरवादी ऐसा कहते हैं कि पृथिव्यादिरूप जगतको ईश्वरने बनाया है। और इस बातका समर्थन करते हैं कि लोक अलोक आदि जितने भी पदार्थ हैं वे सभी विचित्र हैं और अनादि अनन्त हैं। ईश्वर, काल, प्रकृति आदिसे जनित नहीं हैं। यदि इन्हें ऐसा माना હોવાથી તેમનામાં આનુપૂર્વી નથી.) તેનું અહીં પણ ઉત્તર પક્ષમાં બધે સંજન કરવું જોઈએ. આ બધાં સૂત્રેથી એકાન્ત શૂન્યવાદ (કે જેને માધ્યમિક બૌદ્ધો માને છે.) અને એકાન્ત જ્ઞાનવાદ (કે જેને સૌત્રાન્તિક બૌદ્ધો માને છે) વગેરે અનેક વાદેનું નિરાકરણ (ખંડન) થઈ જાય છે અને અનેક સ્વતંત્ર બાહ્યાને સદ્દભાવ સૂચિત થાય છે.
સારાંશ એ છે કે આ સૂત્ર વડે એ બતાવવામાં આવેલ છે કે વિવિધ પ્રકારના ખાદ્યાર્થી છે અને તે સ્વતંત્ર પણ છે. શૂન્યતા માનવી તે વાસ્તવિક રીતે યુક્તિસંગત નથી. કારણ કે બાહ્ય પદાર્થો પારમાર્થિક સત્ છે જગત ખાલી જ્ઞાનરૂપ જ નથી. અને બાહ્યપદાર્થો સ્વપ્ના જેવા પણ નથી. વળી આ સત્ર વડે ઈશ્વરવાદીઓ કહે છે કે આ પૃથ્વી વગેરે રૂપ જગત ઈશ્વરે બનાવ્યું છે. એ વાતનું પણ અહીં ખંડન થઈ જાય છેઅહીં એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે લેક અલંક વગેરે જેટલા પદાર્થો છે તે બધા પદાર્થો સ્વતંત્ર છે અને અનાદિ અનન્ત છે. તે પદાર્થો ઈશ્વર, કાળ, પ્રકૃતિ વગેરેથી ઉત્પન્ન થયેલાં નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૨