SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२ उ० १ सू०१५ स्कन्दकचनिरूरितपणम् ७१७ समुपज्जित्था " यावत् समुदपद्यत, अत्र यावत्पदेन कल्पितः प्रार्थितो मनोगतः संकल्पः इत्यस्य ग्रहणं भवति तेन आध्यात्मिकः, चिन्तितः, कल्पितः, प्रार्थितः, मनोगतः संकल्पः, इति संग्रहो भवति । तत्र आध्यात्मिकः, अहं भक्तप्रत्याख्यानं करोमीति-आत्मगत:- अङ्कुर इव समुत्पन्नः । 'चितिए' चिन्तितः स एव पुनः पुनः विचारः स्मरणरूपो विचारः द्विपत्रित इव । 'कप्पिए ' कल्पितः-भगवदाज्ञा पुरस्सरभक्तप्रत्याख्यानकरणेच्छारूपो विचारः पल्लवित इव । 'पस्थिए' प्रार्थितः भक्तप्रत्याख्यानार्थ भगवदग्रे प्रार्थनारूपो विचारः पुष्पित इव "मणोगए संकप्पे" मनोगतः संकल्पः । इदमेव भक्तमत्याख्यानं शाश्वतसिद्धिपददायकम् । इति दृढ कल्पित प्रार्थित और मतोगत संकल्प उत्पन्न हुए । आध्यात्मिक आदि विशेषणों की सार्थकता यहां इस प्रकार से जानना चाहिये-स्कन्दक अनगार ने जब ऐसा विचार किया कि मैं “ भक्त प्रत्याख्यान करूँगा" तब इस प्रकार का यह विचार अंकुर की तरह उनकी आत्मा में उत्पन्न हुआ, इस लिये वह आत्मगत होने के कारण आध्यात्मिक कहा गया। पीछे यही विचार बारंबार होने लगा अतः द्विपत्रित की तरह यही विचार, चिंतित-स्मरणरूप कहा गया। "भगवान् की आज्ञापूर्वक ही मैं भक्तप्रत्याख्यान करूँगा" इस प्रकार से वही विचार भगवदाज्ञापुरस्सर भक्तप्रत्याख्यान करणेच्छारूप विशेषता वाला होने से पल्लवित हुए की तरह कल्पित कहा गया "भक्तप्रत्याख्यान के लिये मैं भगवान के आगे प्रार्थना करूँगा" इस प्रकार वही विचार अधिक विशेषता बोला होने से पुष्पित की तरह प्रार्थितरूप से कहा गया। तथा यह 'भक्तमत्याઆ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે. હવે આધ્યાત્મિક આદિ વિશેષણોની સાર્થકતા બતાવવામાં આવે છે–સ્કન્દક અણગારે જ્યારે એવો વિચાર કર્યો કે હું ઉપવાસના પ્રત્યાખ્યાન લઈશ” ત્યારે તે વિચાર અંકુરની જેમ તેમના આત્મામાં ઉત્પન્ન થયું હતું, તે વિચાર આત્મગત હોવાથી તેને માટે આધ્યાત્મિક વિશેષણ એગ્ય છે. પાછા ળથી તે વિચાર વારંવાર આવવા લાગ્યો. તેથી દ્વિપત્રિતની જેમ એજ વિચાર ચિંતિત-મરણરૂપ કહેવાય. ભગવાનની આજ્ઞા પૂર્વક હું ઉપાસના પ્રત્યાખ્યાન કરીશ” આ રીતે તે વિચાર ભગવાનની આજ્ઞા લઈને પ્રત્યાખ્યાન કરવાની ઈચ્છારૂપ વિશેષતા વાળો બની જવાથી પલવિત થયે હોય એ બનાવથી તેને કલ્પિત વિશેષણ લગાડયું છે “ઉપવાસના પ્રત્યાખ્યાન માટે હું ભગવાનની સમક્ષ પ્રાર્થના કરીશ” આ પ્રકારનો વિચાર વધારે વિશિષ્ટતાવાળ બનવાથી તેને પ્રાર્થિત વિશેષણ લગાડવામાં આવ્યું છે. તથા “ આ ઉપવાસના શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy