SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे अद्विचम्मावणद्ध” अस्थिचविनद्वः अस्थीनि चर्ममाण अवनदानि आवृतानि यस्य स अस्थिवर्मावनद्वः प्रायो मांसशोणितराहित्यात् । अतएव "किड किडियाभूए " किटिकिटिकाभूतः किटिकिटिकानाम उत्थानोपवेशनादि क्रियाजनितः शब्दविशेषः तादृशीं किटिकिटिकां भूतः प्राप्तो यः स किटि किटिकाभूतः, यस्यो. स्थानादि क्रियासु किटिकिटिकाशब्दः संजायते, "किसे" कृशः दुर्बल:-शक्तिरहितः था। जब मनुष्य के शरीर में मांस और खून नहीं रहता है-तब केवल हाडों का एक पिंजर मात्र ही शेष रह जाता है। वह जब उठता है या बैठता है अथवा चलता है-तब उस समय हाडकों के खोखावाले शरीर में से जो आवाज निकलती है उसका नाम किटि किटिका है। उन स्कन्दक अनगार की हड्डियां उठते बैठते फिरते समय किट :किट आवाज करती थीं। प्रायःमांस और शोणित से रहित जब स्कन्दक का शरीर हो गया तब ( अद्विचम्मावणद्धे) उनके शरीर की हड्डियां उस समय चर्ममात्र से अवनद्ध-मढी हुई थीं-इससे उनके बंधन खुल नहीं पाये और न वे आपस में विखर ही पाई । जैसे पट्टी से कोई वस्तु कस दी जातो है उसी प्रकार से वे सबकी सब आपस में चमड़ी से कसी रहीं। यही बात (अटिचम्मावणद्धे ) इस पद से सूत्रकार ने प्रकट की है। इसी कारण से स्कन्दक अनगार के शारीरिक गतिक्रिया करते समय शरीर में से कट कट-खट खट इस तरह की आवाज निकलने लग गई। (किसे ) उनकी शारीरिक शक्ति का बिलकुल एक तरह से हास હતું. જ્યારે માણસના શરીરમાં માંસ અને રક્ત રહેતાં નથી ત્યારે તે શરીર હાડચામના માળખાં જેવું થઈ જાય છે. આ માણસ જ્યારે હલનચલન કરે છે ત્યારે તેના હાડકાંના ઘર્ષણથી જે અવાજ થાય છે તેને “કિટિકિટિકા કહે છે. સ્કન્દક મુનિનાં હાડકાં પણ ઉઠતાં, બેસતાં તથા ચાલતાં કિટકિટને અવાજ કરતાં હતાં. જ્યારે સ્કન્દક અણગારનું શરીર લગભગ માંસ અને રક્તથી રહિત थ६ आयुं त्यारे " अद्विचम्मावणद्धे " ते शरी२ ५४ यामीथी मत्यु डाय मेQ લાગતું હતું. તેથી તે અસ્થિનાં બંધન છૂટાં પડી ગયાં નહીં, અને તે એક બીજાથી અલગ પડી ગયાં નહીં, જેમ પટ્ટીની મદદથી કઈ વસ્તુને બીજી વસ્તુ સાથે બાંધી રાખવામાં આવે છે તેમ સ્કન્દક મુનિનાં અસ્થિ ચામડીરૂપી ५ही 43 लेडयेai २ai. मे पात सूत्रारे ( अट्ठिचम्मावणद्धे ) ५४ वा। બતાવી છે. આ કારણે શરીરનું હલન ચલન કરતી વખતે તેમના હાડકાંના धर्षयी ५८-५८ २००४ नीता तो (किसे ) तेमनी शारीR: शान्तिन। શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy