SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२ उ०१ सू० १३ स्कन्दकचरितनिरूपणम् ६२९ रम्-यस्मिन् वस्तुनि भारातिशयो न भवेदपितु उत्थापने यत् सरलं लघु भवति तत् तथा 'मोल्लगुरुए ' मूल्यगुरुकम् यस्य वस्तुनो मूल्यमधिकं भवति तत् मणिरत्नादिकम् 'तं गहाय' तद् गृहीत्वा, 'आयाए एगंतमतं अवकमइ ' आत्मना एकान्तमन्तमवक्रामति, तद् तादृशमल्पभारं बहुमूल्यकं च वस्तु गृहीत्वा आत्मना स्वयमेव एकान्तं जनरहितम् अन्तं भूभागम् अवक्रामति-गच्छति गृहे दह्यमाने सति गृहपतिर्गहे यदधिकमूल्यकमल्पभारंच वस्तु भवति तत्स्वयमेव गृहीत्वा सुरक्षितस्थानं गच्छतीत्यर्थः किंविचार्य एकान्तस्थानं गच्छतीत्याह 'एस मे' इत्यादि 'एस मे नित्थारिए समाणे, एतन्मे निस्तारितं सत्-एतत् अल्पभारकमतिमूल्यकमिदमेव वस्तु हल्का और कीमत हो बहुत बड़ी ऐसे मणिरत्नादिरूप उपकरण को लेकर ( आयाए एगंतमंतं अवक्कमइ ) अपने आप किसी एकान्त निरूपद्रव स्थान में जाता है मकान में आग लगने पर वजनदार भी कीमती वस्तु का उठाना ( उठाने में कठिनता पड़ ने के कारण) नहीं हो सकता है । इसलिये बुद्धिमान् गृहस्थ यही करता है कि जो अल्पभार वाली सारभूत कीमती वस्तु होती है उसको जितनी जल्दी बनता है उठा लेता है क्यों कि इसी में कुशलता और आनंद है देर करने पर तो फिर उठाना ही बड़ा कठिन होता है और उठाने वाले का भी वह नाश कारक हो जाता है । वह गृहस्थ अल्प वजनवाली सारभूत वस्तु रत्नादि को उठाकर जो एकान्त निरूपद्रव स्थान में जाता है उसका कारण यह हैं कि वह विचारता है कि-"एस मे नित्थारिए समाणे" जलते ણોને (મણિ રત્નાદિ રૂપ વજનમાં હલકાં પણ ભારે મૂલ્યવાળાં) લઈને (आयाए एगंतमंत अवक्कमइ) त सुरक्षित स्थाने यायो नय छे. મકાનને આગ લાગે ત્યારે વજનદાર, કીમતી વસ્તુઓને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેથી ડાહ્યો માણસ વજનદાર કીમતી વસ્તુઓને બહાર કાઢવાને બદલે વજનમાં હલકી પણ ઘણી મૂલ્યવાન હોય એવી વસ્તુઓને જ બની શકે તેટલી ઝડપથી ઉપાડી ને બળતાં ઘરમાંથી બહાર નીકળી જાય છે. કારણ કે તેમાં જ તેનું શ્રેય રહેલું છે. જે આમ કરવામાં તે મેડું કરે તે તે મૂલ્યવાન વસ્તુઓને બચાવવાનું પણ મુશ્કેલ થઈ પડે છે, અને કયારેક તે તે વસ્તુ બહાર કાઢવા જનારને પિતાના પ્રાણ પણ ગુમાવવા પડે છે. તેથી બુદ્ધિમાન માણસ; હલકા વજનની, સારભૂત, અને મૂલ્યવાન રત્નાદિક વસ્તુઓ ને જ તદ્દન સુરક્ષિત સ્થાને લઈ જાય છે. કારણ કે તે એ વિચાર કરે છે કે (एस मे नित्थारिए समाणे) यता ५२माथी मार दवामा सापती ॥ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy