________________
प्रमेयचन्द्रिका टीका श० २ ४० १ सू०१२ स्कन्दकचरितनिरूपणम् ६०५ 'से तं पंडियमरणे ' तदेतत् पंडितमरणम् 'इच्चेएण खंदया दुविहेणं मरणेणं मरमाणे जीवे वड्डइ वा हायइ वा' इत्येतेन हे स्कन्दक ! द्विविधेन मरणेन म्रियमाणो जीवो वर्द्धते वा हीयते वा, एतयो द्विविधमरणयोमध्ये बालमरणेन म्रियमाणो जीवः अनन्तारकादिभवग्रहणैरनादिकमनन्तं दीर्घमार्ग संसारकान्तार भ्रमति, पण्डितमरणेन च म्रियमाणो जीवः संसारकान्तारं समुल्लच-यतीति भावः । अनेन प्रकारेण स्कन्दक प्रश्नानां भगवानुत्तर दत्तवानिति ॥ मू० १२ ॥ जीव कर्म बंध के कारण बजनदार होने से बढ़ा हुआ है और जो कर्म बंध से रहित हो गया है वह विना वजन के होने के कारण उसकी अपेक्षा हल्का है इस प्रकार हृद्य धारण कर सूत्रकार ने जीव का संसार का बढ़ना है और जीव का संसार का अंत होना घटना है ऐसा कहा है संसार कैसे बढ़ता है और कैसे वह घटता है यह सब विषय ही इस सूत्र द्वारा प्रकट किया गया है । ' से तं पंडित मरणे' इस प्रकार से यह पंडित मरण का स्वरूप है । इस कथन का उपसंहार करते हुए प्रभु अंत में स्कन्दक से कहते हैं कि-'इच्चेएण खंदया ! दुविहे गं मरणेणं मरमाणे जीवे बडइ वा हायइ वा ' हे स्कन्दक ! इन दो प्रकार के मरणों में से बालमरण से मरता हुआ जीव अनंत नारक आदि के भवग्रहणों से अनादि अनंत दीर्घ मार्ग वाले इस संसार कांतार में भ्रमण करता रहता है यही जीव का बढना है और पण्डित मरण से मरता हुआ जीव इस पूर्वोक्त विशेषण वाले संसार જીવને કર્મબંધને કારણે ભારે કમ માનવામાં આવે છે, પણ કમબંધથી રહિત થયેલા જીવને વજન વિનાને હોવાથી હળુકમ માનવામાં આવે છે. આ પ્રકારે સૂત્રકારે જીવના સંસારની વૃદ્ધિને જીવની વૃદ્ધિ કહી છે અને જીવના સંસારની હાનિને જીવને ઘટાડે કહ્યું છે જીવના સંસારની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને ઘટાડે કેવી રીતે થાય છે, તે આ સૂત્રમાં સૂત્રકારે સમજાવ્યું છે. " से तं पंडियमरणे" ५डितभरनुं । प्रा२- २१३५ छ. म थनना उपस डा२ ४२तां मडावी२ प्रभु २४४४ने ४ छ - " इच्चेएण खंड्या ! दावि हेण मरणेण मरमाणे जीवे वड्ढइ वा हायइ वा” उ २४६४ ! ते मे २i મરણેમાંથી બાલમરણથી મરતે જીવ અનાદિ, અનંત, દીર્ધ માર્ગવાળા આ સંસારરૂપી વનમાં અનંત વાર નરક વગેરે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. એનું નામ જ જીવનું (અથવા જીવના સંસારનું) વધવું છે. પણ પંડિતમરણથી મરતે જીવ પૂર્વોકત વિશેષણવાળા સંસારરૂપી વનને ઓળંગી જાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૨