________________
भगवतीसूत्रे मरणेन म्रियमाणो जीवः वर्धते वा हीयते वा ? इत्येषामुत्तरं देहि मया पूर्वोक्त प्रकारेण पृच्छयमानस्त्वमिति भावः । ' तएणं से खंदए कच्चायणस्स गोत्ते' खलु स स्कन्दकः कात्यायनगोत्रः 'पिंगलएणं नियंठेणं वेसालिय सावएणं' पिंगलकेन निर्ग्रन्थेन वैशालिकश्रावकेण 'दोच्चंपि तच्चंपि' द्विरपि त्रिरपि-द्वितीयवारमपि तृतीयवारमपि 'इणमक्खेवं पुच्छिए समाणे' इममाक्षेपं पृष्टः सन् 'संकिए' शंकितः कंखिए ' कांक्षितः 'वितिगिच्छिए' 'विचिकित्सितः ‘भेदसमावन्ने' भेदसमापन्नः 'कलुससमावन्ने' कलुषसमापन्नः ‘णो संचाएइ' नो शक्नोति, ‘पिंगलगस्स णियंठस्स वेसालियसावस्स' पिङ्गलकाय निग्रन्थाय वैशालिकश्रावकाय 'किंचिवि' किंचिदपि ‘पमोक्ख' प्रमोक्षम्-उत्तरम्, 'अक्खाइउं' आख्या तुम्' पुनः पिंगलकेन पृष्टोपि स्कन्दकः पिंगलकस्य उत्तरं दातुं न समर्थोऽभूदिति भावः, अतएव-'तुसिणीए संचिठ्ठइ ' तूष्णोकः संतिष्ठते उत्तरमजानन् न किंचिदप्युक्तवानित्यर्थः ॥ मू०७॥ ततः किम् ? इत्याह-' तएणं ' इत्यादि ।
मूलम्-तएणं सावत्थीए नयराए सिंघाडग जाव पहेसु महया जणसंमदेइ वा जणवूहेइ वा जाव परिसा निग्गच्छइ तएणं तस्स खंदयस्स कच्चायणस्स गोत्तस्स बहुजणस्स
अंतिए एयमé सोच्चा निसम्म इमे एयारूवे अज्झथिए किस मरण से मरकर जीव बढता है और घटता है तुम पहिले मेरे इन प्रश्नों का उत्तर दो ? इस तरह पूर्वोक्त रूप से प्रश्नों का दुहरा कर तिहरा कर निर्ग्रन्थ पिंगलक के द्वारा कृत प्रश्नों का उत्तर देने के लिये पूछा गया वह कात्यायन गोत्री स्कन्दक परिव्राजक शंकित कांक्षित आदि अवस्था वाला बनकर प्रश्नों का उत्तर देने में असमर्थ ही रहा और इसके फल स्वरूप वह केवल चुप चाप ही रहा ।। सू०७।। અન્ત સહિત છે કે અન્ત રહિત છે, ત્યાંથી શરૂ કરીને કેવા પ્રકારના મરણથી મરીને જીવ સંસાર વધારે છે અને કેવા પ્રકારના મરણથી મરીને જીવ સંસાર ઘટાડે છે. ત્યાં સુધીના મારા પ્રશ્નોના તમે ઉત્તર આપો.બીજી વાર તથા ત્રીજી વાર એ પ્રશ્નોના જવાબ આપવાનું જ્યારે પિંગલક નિગ્રંથ વડે કાત્યાયન ગેત્રી સ્કન્દક પરિવ્રાજકને કહેવામાં આવ્યું ત્યારે તે સ્કન્દક પરિવ્રાજક શકિત, કાંક્ષિત, વગેરે સ્થિતિવાળા થઈ જવાને કારણે તે પ્રશ્નોના ઉત્તર આપી શકવાને અસમર્થ બન્યા. તેને પરિણામે પ્રશ્નોના ઉત્તર નહીં આપતાં મૌન જ રહેવાનું તેમને ગ્ય લાગ્યું. તેથી તેઓ ચુપ ચાપ બેસી જ રહ્યા. સૂ. ૭
શ્રી ભગવતી સૂત્રઃ ૨