SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १ उ० १० सू० २ स्वमतस्वरूपनिरूपणम् ४२७ वा भाषापाप्तिप्रसङ्ग इति, एवं क्रियापि वर्तमानकाले एव युक्ता तस्या एव वर्तमानत्वात् , यच्चाभ्यासानभ्यासादिकं कारणं कथितं तदपि न युक्तम् । अनभ्यासादावपि यतः काचित् सुरवादिरूपैव, तथा । यदुक्तम्-अकरणतः क्रिया दुःखा इति तदपि न भवति । प्रतीति बाधितमेव यतः काले एव क्रिया दुःखा सुखा वा दृश्यते न पुनः पूर्व पश्चाद्वा पूर्वपश्चात् काले क्रियाया एवासद्भावादिति । _ 'अकिच्चं दुक्ख' इत्यादि । यदृच्छावादिमताश्रयणेन यत् कथितं तत्सर्वमसत्यमेव, यतो यदि अकरणादेव कर्म दुःखं सुखं वा भवेतदाऽनेकप्रकारकैहिकपारलौ किकानुष्ठानादीनां वैयर्थ्यमेव प्रसज्येत, स्वीकृतं च यदृच्छावादिभिरपि कर्माद्यक्यों कि ऐसा मानने पर सिद्ध और अचेतन के भी भषा की प्राप्ति होने का प्रसंग प्राप्त होगा। इसी तरह से क्रिया भी वर्तमान काल में ही युक्त है-क्यों कि वर्तमान काल सद्रूप है । तथा-जो अभ्यास अनभ्यास आदि को कारण कहा गया है सो भी ठीक नहीं है क्यों कि अभ्यास आदि के नहीं होने पर भी कोई क्रिया सुखरूप ही लगती है। तथा जो ऐसा कहा है कि नहीं करने से क्रिया दुःखरूप लगती है सो ऐसा कथन भी प्रतीति से बाधित ही है कारण कि करते समय ही क्रिया सुखरूप अथवा दुःखरूप प्रतीत होती है । पहिले बाद में नहीं। क्यों कि क्रिया पूर्व पश्चात् काल में अभाव युक्त रहती है । अर्थात् पूर्व पश्चात् काल में उस क्रिया का अभाव हो जाता है। तथा-यदृच्छावादिमत को लेकर जो ऐसा कहा गया है कि (अकिच्चं दुक्खं)इत्यादि-सो सब वह असत्य ही है। क्यों कि विना किये ही कर्म એવું માનવામાં આવે તે સિદ્ધ અને અચેતનમાં પણ ભાષાની પ્રાપ્તિ થવાને પ્રસંગ ઉદ્દભવશે. એજ પ્રમાણે ક્રિયા પણ વર્તમાન કાળમાં જ યુકત છે-- કારણ કે વર્તમાન કાળ જ સદ્રપ છે- અસ્તિત્વવાળે છે. તથા અભ્યાસ અને ભ્યાસ વગેરે કારણ કહેવામાં આવેલ છે તે પણ એગ્ય નથી, કારણ કે અભ્યાસ વગેરે નહીં હોવા છતાં પણ કઈ કિયા સુખરૂપ જ લાગે છે. તથા એવું જે કહ્યું છે કે નહીં કરવાથી ક્રિયા દુઃખરૂપ લાગે છે, તે કથનની પણ પ્રતીતિ થતી નથી. કારણ કે કરતી વખતે જ ક્રિયા સુખરૂપ કે દુઃખરૂપ લાગે છે -પહેલાં કે પછી નહી- કારણ કે તે ક્રિયા પૂર્વકાળે અને પછીના કાળે मलाप १ २७ छ. तथा यहछापाही। (नियतिवादीसी)“ अकिच्चं दुक्खं" ઈત્યાદિ કથન પણ અસત્ય જ છે, કારણ કે કર્યા વિના જ જે કમ સુખ દુખરૂપ થવા માંડે તે અનેક પ્રકારનાં જે ઐહિક અને પારલૌકિક અનુષ્ઠાને શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy