SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १ उ० १० सू० २ स्वमतस्वरूपनिरूपणम् ४१७ स्पृश्यं दुःखम् , स्पर्शनात् वेदना देव दुःखम् न तु अवेदनात् ' कज्जमाणकडंदुक्खं ' क्रियमाण कृतं दुःखं न तु अक्रियमाणकृतम्, 'कटु कटु ' कृत्वा कृत्वा, क्रियमाण कृतं दुःखं कृत्वा कृत्वा, 'पाणभूयजीयसत्ता' प्राणभूतजीवसत्त्वाः, कभी उसको उसका फल मिलेगा । जब भी उसका उसे फल मिलता है तभी वह उसका वर्तमानकाल है। इसके पहिले का काल भूतकाल है । इसी तरह से भविष्य में जीव के द्वारा होने वाली क्रिया के विषय में भी जानना चाहिये। अतः इस अपेक्षाभूतकाल की और भविष्यत्काल की क्रियाको निरर्थक कहागया है और वर्तमान कालकी क्रियाको सार्थक । ___ अब सूत्रकार दुःख के विषय में कहते हैं-( किच्चं दुक्खं ) वर्तमाकाल की अपेक्षा से क्रिया द्वारा संपाद्यमान ही दुःख होता है। क्रिया के विना स्वभावतः दुःख नहीं होता है । अर्थात् वर्तमानकाल में जो क्रिया की जाती है उस क्रिया से ही दुःख होता है । अतः दुःख क्रिया जन्य होता है । यह वात सिद्ध होती है ! फिर स्वभाववादी ने जो (दुःख स्वभाविक ही होता है) ऐसा कहा है-सो संगत नहीं है। यह सुखरूप है कि दुःखरूप है-यह निर्णय अन्तरात्मा में विना वेदन के नहीं होता है अतः (फुसं दुकावम् ) दुःख वेदन से ही ज्ञात होता है। विना वेदन किये नहीं ।( कज्जमाणकडं दुक्खं ) दुःख क्रियमाण कृत है-अक्रियमा. પહેલાં-ભૂતકાળમાં-હિંસા રૂપ ક્રિયા કરી હોય તે જ્યારે તે હિંસ જન્ય કર્મ ઉદયમાં આવશે ત્યારે જ જીવને તેનું ફળ ભોગવવું પડશે, જ્યારે તેનું ફળ તેને મળે છે તે સમયને તેને વર્તમાનકાળ કહે છે. તેના પહેલા સમય ભૂતકાળ ગણાય છે. એ જ પ્રમાણે ભવિષ્યમાં જીવની મારફત થનારી ક્રિયાના વિષયમાં સમજવું, તેથી આ દૃષ્ટિબિંદુથી વિચાર કરીને ભૂતકાળ અને ભવિષ્યકાળની ક્રિયાને નિરર્થક બતાવી છે અને વર્તમાનકાળની ક્રિયાને સાર્થક કહી છે वे सूत्र हुमना विषयमा ४ छ-" किच्चं दुक्खं" क्त माननी અપેક્ષાએ ક્રિયા વડે સંપાદ્યમાન જ દુઃખ હોય છે. ક્રિયા વિના સ્વભાવથી દુખ હોતું નથી. એટલે કે વર્તમાનકાળમાં જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયાથી જ દુખ ઉદ્દભવે છે. તેથી દુઃખ ક્રિયાજન્ય ગણાય છે, તે વાત સિદ્ધ થાય છે. સ્વભાવવાદીઓનું એવું કથન છે કે “દુઃખ સ્વાભાવિક જ હોય છે તેમનું તે કથન સંગત નથી. કેઈ વસ્તુ સુખરૂપ છે કે દુઃખરૂપ છે તેને निर्णय अन्तरात्मामा वेहन ४ा विना थते. नथी. तेथी "फुसं दुक्खम् " महनथी or otel Nu छे, वन, १२ odel AIतु नथी. “ कज्जमाणकड दुक्खं" दुम लियमा त छे, मठियभार कृत नथी. “ कटु कई" म ५३ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy